શોધખોળ કરો

ESICએ પગાર મર્યાદા વધારીને 21,000 રૂપિયા કરી, 50 લાખ નવા કર્મચારી જોડાશે

નવી દિલ્હીઃ કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઈએસઆઈસી)એ પોતાની સ્વાસ્થ્ય વીમા યોજના માટે માસિક પગાર મર્યાદા વધારવાનો નિર્ણય કર્યો છે. તે અંતર્ગત હવે 21 હજાર રપિયા પગાર મેળવતા કર્મચારીઓને ઈએસઆઈસીની સ્વાસ્થ્ય વીમા યોજના અંતર્ગત લાભ મળશે. હાલમાં  ઈએસઆઈસીની સ્વાસ્થ્ય વીમા યોજના નો લાભ લેવા માટેની મર્યાદા 15 હજાર રૂપિયા રાખવામાં આવી હતી. કિંમતમાં વધારો અને પગાર વધારાને ધ્યાનમાં રાખતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. પગાર મર્યાદા વધવાને કારણે 50 લાખ વધારાના સભ્યો ઈએસઆઈસીનો લાભ લઈ શકશે. જો એક પરિવારમાં ચાર સભ્યો હોય તો તેનાથી બે કરોડ લોકોને લાભ થવાની સંભાવના છે. હાલમાં ઈએસઆઈસીની યોજનામાં 2.6 કરોડ લોકો છે. જો એક પરિવારમાં ચાર સભ્ય હોય તો કુલ મળીને 10 કરોડ લોકોને તેની અંતર્ગત આવી જશે. ઉલ્લેખનીય છેકે, હાલમાં જ સરકારે અકૂશળ બિનકૃષિ કામદારો માટે ઓછામાં ઓછો મજૂરી દર 42 ટકા વધારીને 350 રૂપિયા પ્રતિ દિવસ કર્યો હતો. પહેલા આ મજૂરી 246 રપિયા હતી. ઈએસઆઈસીએ સરકાર દ્વારા ઓછામાં ઓછો પગાર વધારાને ધ્યાનમાં રાખતા પોતાની અંતર્ગત આવતી પગાર મર્યાદા 40 ટકા વધારવાનો નિર્ણય કર્યો છે. ઈએસઆઈસીના ડાયરેક્ટર ગ્રુપની બેઠકમાં હાલના વીમા ધરાવતા એવા વ્યક્તિઓનું સભ્યપદ જાળવી રાખવાનો વિકલ્પ આપવાનો પણ નિર્ણય કર્યો છે જેનો પગાર મર્યાદાથી વધારે થઈ ગયો છે. નિર્ણય એક ઓક્ટોબરથી લાગુ થશે.
અહીં ઈએસઆઈસી ડાયરેક્ટરની ગ્રુપની બેઠક બાદ શ્રમ પ્રધાન બંડારુ દત્તાત્રેયને કહ્યું, ઈએસઆઈસીએ પગાર મર્યાદા 15 હજાર રૂપિયાથી વધારીને 21 હજાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શ્રમ પ્રધાન ઈએસઆઈસી બોર્ડના ચેરમેન છે. હવે જે કર્મચારીઓનો માસિક પગાર 21 હજાર રૂપિયા છે તે ઈએસઆઈસીના સ્વાસ્થ્ય વીમાનો લાભ લઈ શકશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
રાજ્યસભામાં OBC અનામત પર વિવાદ, ભાજપ સાંસદે કહ્યું- 'મુસ્લિમોને OBCમાંથી બહાર કરો'
રાજ્યસભામાં OBC અનામત પર વિવાદ, ભાજપ સાંસદે કહ્યું- 'મુસ્લિમોને OBCમાંથી બહાર કરો'
IT Rule Social Media: સરકારની ડિજિટલ સ્ટ્રાઇક, બદલાયા નિયમ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વૉટ્સએપ અને ટેલિગ્રામ બધા પર લેવાશે એક્શન
IT Rule Social Media: સરકારની ડિજિટલ સ્ટ્રાઇક, બદલાયા નિયમ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વૉટ્સએપ અને ટેલિગ્રામ બધા પર લેવાશે એક્શન

વિડિઓઝ

PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : PM આવશે, વિકાસ લાવશે
Hun To Bolish : હું તો બોલીશ : ગેંગના ખાતમાનો આરંભ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ
PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ
14 વર્ષથી ઓછી ઉંમરના નહીં વાપરી શકે Social Media, આ દેશમાં લાગુ થવાના છે નવા નિયમ
14 વર્ષથી ઓછી ઉંમરના નહીં વાપરી શકે Social Media, આ દેશમાં લાગુ થવાના છે નવા નિયમ
Embed widget