શોધખોળ કરો

કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ સક્રિય રાજનીતિ છોડવાનો આપ્યો સંકેત, કહ્યું- અંતિમ ઈનિંગ રમી ચુક્યો છું

રાવતે કહ્યું, કોંગ્રેસ પાર્ટી અને જનતાની સેવા કરતા રહીશું તથા સેવા કરવા માટે કોઇ પદની જરૂર નથી. લોકસભા ચૂંટણી પરિણામ આવ્યા બાદ રાવત દેશ અને રાજ્યમાં પરિભ્રમણ કરીને કોંગ્રેસથી લોકસભા ચૂંટણીમાં ક્યાં ભૂલ થઈ તે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

દેહરાદૂનઃ ચાર દિવસ પહેલા કોંગ્રેસ મહાસચિવ પદેથી રાજીનામું આપ્યા બાદ વરિષ્ઠ કોંગ્રેસ નેતા હરીશ રાવતે રવિવારે સક્રિય રાજનીતિ છોડવાના સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું, હું અંતિમ ઈનિંગ રમી ચુક્યો છું અને હવે પરિવાર તથા મિત્રો સાથે સમય વીતાવવા માંગુ છું. 3 જુલાઈએ રાજીનામું આપનારા ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશે લોકસભા ચૂંટણીમાં આસામમાં પાર્ટીની થયેલી હારનું કારણ આપ્યું હતું. રાવત આસામમાં પાર્ટીના પ્રભારી હતા. રાવતે કહ્યું, કોંગ્રેસ પાર્ટી અને જનતાની સેવા કરતા રહીશું તથા સેવા કરવા માટે કોઇ પદની જરૂર નથી. લોકસભા ચૂંટણી પરિણામ આવ્યા બાદ રાવત દેશ અને રાજ્યમાં પરિભ્રમણ કરીને કોંગ્રેસથી લોકસભા ચૂંટણીમાં ક્યાં ભૂલ થઈ તે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રાવતે કહ્યું, એક નેતામાં તેમના કાર્યકર્તાઓ માટે પ્રેરણાદાયી ગુણો હોવા જોઈએ અને રાહુલ ગાંધીમાં આ ગુણ છે. મને વિશ્વાસ છે કે જો રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ રહેશે તો 2022માં અનેક રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણી અને 2024માં લોકસભા ચૂંટણીમાં ચિત્ર બદલી શકાય છે. વર્લ્ડકપઃ ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં કોણ હશે અમ્પાયર, જાણો વિગત વર્લ્ડકપઃ સેમિ ફાઇનલ પહેલા ઓસ્ટ્રેલિયાને લાગ્યા બે મોટા ફટકા, 45 બોલમાં સદી ફટકારનારો ખેલાડી ટીમ સાથે જોડાયો, જાણો વિગત મિલિંદ દેવડા બાદ કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું, જાણો વિગત

ટોપ સ્ટોરી

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

વિડિઓઝ

Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો
Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
Embed widget