શોધખોળ કરો

PIB Fact Check: શું ઘર ભાડે લેવા પર તમારે આપવો પડશે 18 ટકા GST? સરકારે શું કરી સ્પષ્ટતા?

આ સમાચાર સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં સરકારે આ અંગે સ્પષ્ટતા આપવી પડી છે.

PIB Fact Check of GST On Rent: છેલ્લા કેટલાક સમયથી એવા મેસેજ વાયરલ થઇ રહ્યા છે કે જો કોઈ વ્યક્તિ રેસિડેન્શિયલ પ્રોપર્ટી ભાડા પર લે છે અને તેનો કોમર્શિયલ ઉપયોગ માટે ઉપયોગ કરે છે, તો આવી સ્થિતિમાં તેને ભાડા પર 18 ટકા જીએસટી (GST) આપવો પડશે. હવે સરકારે આ મેસેજ પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતા આ સમાચારને નકારી કાઢ્યા છે.

આ સમાચાર સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં સરકારે આ અંગે સ્પષ્ટતા આપવી પડી છે. સરકારે કહ્યું હતું કે આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. સરકારે ભાડાના મકાન પર કોઈપણ પ્રકારનો જીએસટી જાહેરાત કરી નથી.

PIBએ ફેક્ટ ચેકિંગ કરીને સત્ય જણાવ્યું

પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને આ મામલાની માહિતી આપી છે. આ મામલે સ્પષ્ટતા આપતા પીઆઈબીએ કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ રેસિડેન્શિયલ યુનિટ ભાડે લે છે અને તે જગ્યાએથી GST રજિસ્ટર્ડ કંપનીનો બિઝનેસ કરે છે તો તેણે GST ચૂકવવો પડશે. જો રેસિડેન્શિયલ યુનિટને પોતાના પર્સનલ યુઝ માટે કરે છે તો આવી સ્થિતિમાં તેને ટેક્સ આપવાની જરૂર રહેશે નહીં.

જાણો નિયમ શું કહે છે?

છેલ્લા કેટલાક સમયથી આ સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા હતા કે હવે ભાડે મકાન લેનારા લોકોએ 18 ટકા  GST પણ ચૂકવવો પડશે. આવી સ્થિતિમાં, સરકારે આ મામલે સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે ગયા મહિને GST કાઉન્સિલની મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે જો કોઇ વ્યક્તિ વ્યવસાયિક હેતુ માટે રહેણાંક મિલકત ભાડે રાખે છે અને ભાડાની સાથે સાથે જીએસટી પણ આપવો પડશે.

બીજી બાજુ, જો તે કોઈ અંગત ઉપયોગ માટે મિલકત લે છે, તો આવી સ્થિતિમાં તમારે કોઈપણ પ્રકારનો GST ચૂકવવો પડશે નહીં. આ સાથે સામાન્ય પગારદાર વર્ગના વ્યક્તિએ પણ ભાડે મકાન લેવા પર કોઈપણ પ્રકારનો GST (GST On Tenants) ચૂકવવો પડશે નહીં.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Embed widget