શોધખોળ કરો

શું કોરોનાથી મરનાર વ્યક્તિના પરિવારને ચાર લાખ રૂપિયા મળશે ? જાણો સરકારે શું કહ્યું.....

આ મામલે એક ફોર્મની તસવીર પણ સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવી રહી છે.

છેલ્લા ઘણાં દિવસથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક અહેવાલ વાયરલ થઈ રહ્યા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોરોનાને કારણે જે લોકોના મોત થયા છે તેના પરિવારને કેન્દ્ર સરકાર 4-4 લાખ રૂપિયા વળતર તરીકે આપશે. આ મામલે એક ફોર્મની તસવીર પણ સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવી છે. કહેવાય છે કે, આ ફોર્મ  ભર્યા બાદ જિલ્લા મુખ્યાલયમાં તેને જમા કરાવાવનું હોય છે. આ ફોર્મની સાથે એક સૂચના પણ છે. તેમાં લખ્યું છે કે કોરોનાને કારણે નિધન થયેલ સામાન્ય વ્યક્તિનું ફોર્મ ભરીને જિલ્લા કલેક્ટર ફિસમાં જમા કરાવો. તેને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડમાંથી 4 લાખ રૂપિયાનું વળતર સરકાર આપશે. તમારા નજીકના સંબંધીઓ અને મિત્રોને જાણ કરો જેથી આ મહામારીમાં પીડિત પરિવારોને થોડી મદદ મળી શકે.

સત્ય શું છે

આ પ્રકારની કોઈ યોજના કેન્દ્ર કે રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં નથી આવી. હાલમાં જ કેન્દ્ર સરકારે સુપ્રીમ કર્ટમાં સોગંદનામું કરીને કહ્યું હતું કે, આવી કોઈ યોજના નથી. કેન્દ્ર સરકારે કહ્યું કે, જો આવું કરવામાં આવે તો દેશનું ડિઝાસ્ટર ફંડ ખાલી થઈ જશે. જોકે જ્યારે કોરોનાથી વિતેલા વર્ષે લોકોના મોત થવાના શરૂ થયા ત્યારે સરકારે શરૂમાં કહ્યું હતું કે, કોરોનાને મહામારી તરીકે નોટિફાઈ કરવામાં આવી છે અને સ્ટેટ ડિઝાસ્ટર ફંડમાંથી કોરોનાથી થયેલ મોત માટે વળતર આપવામાં આવશે. ઉપરાંત કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ લોકોને પણ આર્થિક સહાયતા આપવાની વાત કહી હતી. એક કલાકની અંદર જ સરકારે આ નોટિફિકેશન પરત લઈ લીઘું હતું.

પીઆઈબીએ કરી સ્પષ્ટતા

બાદમાં સંશોધિત નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે, આર્થિક લાભ કોરેન્ટાઈન, સેમ્પલ કલેક્શન અને સ્ક્રીનિંગ પર આપવામાં આવશે. વળતર આપવાની તમામ વાત તરત જ ડિલીટ કરવામાં આવી હતી. કેટલાક રાજ્યની સરકારોએ આવું જ નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગોવા સરકારે એક ટ્વીટમાં કહ્યું હતું કે, સ્ટેટ ડિઝાસ્ટર ફંડમાંથી કોરોનાથી થયેલ મોત પર કોઈપણ વળતરની જોગવાઈ નથી. બાદમાં કેન્દ્ર સરકારના પીઆઈબીએ પણ આ વાતને ફગાવી દીધી હતી. પીઆઈબીએ પોતાના ટ્વીટમાં કહ્યું હતું કે, કોરોનાથી થયેલ મોત પર ચાર લાખ સ્ટેટ ડિઝાસ્ટર ફંડમાંથી આપવાની વાત કહેવામાં આવી રહી છે. આ અહેવાલ ખોટા છે. આ પ્રકારની કોઈ જ જોગવાઈ નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ

વિડિઓઝ

Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર
Rajkot News: ગાંધીનગરમાં ઈન્દોરવાળી બાદ રાજકોટ મહાપાલિકા એકશનમાં
Surat News: સુરતમાં પાટીદાર સગીરાને ભગાડી જવાના કેસમાં પોલીસને મળી સફળતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
Embed widget