શોધખોળ કરો

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું- ઝડપથી સુધરી રહી છે દેશની અર્થવ્યવસ્થા, GST કલેક્શન 10 ટકા વધ્યું

નાણામંત્રીએ કહ્યું કે, મૂડીઝે દેશની જીડીપીમાં સુધારાની વાત કહી છે. હવે મૂડીઝે દેશનો જીડીપી 8.9 ટકા સુધી રહેવાની વાત કહી છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીથી દેશની અર્થવ્યવસ્થાને થયેલ નુકસાનને લઈને નાણામંત્રી સીતારમણે આજે રાજધાની દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે, હવે દેશની અર્થવ્યવસ્થામાં ઝડપથી સુધારો આવી રહ્યો છે. દેશમાં આ વખતે જીએસટીનું કલેક્શન દસ ટકા વધ્યું છે. સાથે જ નાણામંત્રીએ કહ્યું કે, દેશમાં હવે રોકાણ પણ વધી રહ્યું છે. નાણામંત્રીએ કહ્યું કે, મૂડીઝે દેશની જીડીપીમાં સુધારાની વાત કહી છે. હવે મૂડીઝે દેશનો જીડીપી 8.9 ટકા સુધી રહેવાની વાત કહી છે. તેમણે કહ્યું કે, હવે વિદેશી ચલમણાં વધારો જોવા મળ્યો છે. તેમણે કહ્યું કે, અર્થવ્યવસ્થાની સ્થિતિમાં સુધારો આવ્યો છે. કોરોના વાયરસના એક્ટિવ કેસ 10 લાખથી ઘટીને 4.89 લાખ થયા છે. કોરોના વાયરસથી મૃત્યુ દર પણ ઘટીને 1.47 ટકા થઈ ગયા છે. નિર્મલા સીતારમણે આગળ કહ્યું કે, “આરબીઆઈએ પોતાના રિપોર્ટમાં ત્રીજા ક્વાર્ટરમાં સકારાત્મક ગ્રોથની ભવિષ્યવાણી કરી છે, પહેલા આશા હતી કે આ ગ્રોથ ચોથા ક્વાર્ટરમાં થશે. હવે દેશની બેંકોનો ક્રેડિટ ગ્રોથ પણ વધી રહ્યો છે. નાણામંત્રીએ કહ્યું કે, “આત્મનિર્ભર ભારત અંતર્ગત સરકારે નક્કી કર્યું હતું કે દેશમાં ધન અને અન્ની કોઈ ખોટ નહીં રહે. આ મામલે નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે, ‘એક દેશ એક બજાર’ની જેમ જ ‘એક દેશ એક રાશન કાર્ડ’ની દિશામાં આગળ વધીશું. સરકારે પહેલા જ રાજ્યોને એક દેશ એક રાશન કાર્ડ લાગુ કરવા કહ્યું હતું. હવે 18 રાજ્યોમાં આ સુવિધાને લાગુ કરવામાં આવી છે. કિસાન ક્રેડિટ કાર્ડને લઈને નાણામંત્રીએ કહ્યું, “અત્યાર સુધી એક કરોડ 83 લાખ 14 હજારથી વધારે અરજી મળી છે. તેમાં બેંકોએ એક કરોડ 57 લાખ 44 હજારથી વધારે કિસાન ક્રેડિટ કાર્ડને યોગ્ય ગણાવ્યા છે. અને કુલ મળીને એક લાખ 43 હજાર 262 કરોડ રૂપિયા બે તબક્કામાં ખેડૂતોને આપવામાં આવ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Embed widget