શોધખોળ કરો

Himachal Flood: હિમાચલ પ્રદેશમાં બ્યાસ નદીનું રૌદ્ર સ્વરૂપ, મનાલી, કુલ્લુ, મંડીમાં સ્થિતિ બેકાબૂ,  અત્યાર સુધીમાં 54ના મોત

હિમાચલ પ્રદેશમાં ભયાનક પૂર અને વરસાદના કારણે અત્યાર સુધીમાં 54 લોકોના મોત થયા છે. જ્યારે  92 લોકો ઘાયલ થયા છે. વરસાદના કારણે રાજ્યને લગભગ ચાર હજાર કરોડનું નુકસાન થયું છે.

Himachal Flood Update: હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ પૂરના કારણે સ્થિતિ વધુ ખરાબ છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સીએમ સુખવિંદર સિંહ સુખુ વચ્ચે વાતચીત થઈ છે. પીએમ મોદીએ શક્ય તમામ મદદની ખાતરી આપી છે. કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી  સાથે વાત કરી અને રાજ્યમાં પૂરના સંકટ અંગે વાત કરી હતી. હિમાચલમાં સતલજ અને બ્યાસ નદીએ રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું છે.  કુલ્લુ, શિમલા અને મનાલીમાં હાલત ખરાબ છે. તૂટેલા રસ્તાઓને કારણે અનેક સ્થળોએ પ્રવાસીઓ અટવાયા છે. રાજ્યમાં NDRFની 12 ટીમો તૈનાત છે.


મુખ્યમંત્રી સુખુએ કહ્યું, હું તમારી સેવા માટે 24 કલાક ઉપલબ્ધ છું. મારો ટેલિફોન 24 કલાક તમારા માટે ખુલ્લો રહેશે. આપત્તિની આ ઘડીમાં, હું ફરી એકવાર તમામ ધારાસભ્યોને તેમના વિધાનસભા ક્ષેત્રમાં રહેવાની વિનંતી કરું છું. આપત્તિમાં તેમને સહકાર આપો.  તમારે પણ લોકોને સાથ સહકાર આપવો જોઈએ જેથી નુકસાનની ભરપાઈ થાય.

54 લોકોના મોત, આરોગ્ય કર્મચારીઓની રજાઓ રદ કરાઈ

હિમાચલ પ્રદેશમાં ભયાનક પૂર અને વરસાદના કારણે અત્યાર સુધીમાં 54 લોકોના મોત થયા છે. જ્યારે  92 લોકો ઘાયલ થયા છે. વરસાદના કારણે રાજ્યને લગભગ ચાર હજાર કરોડનું નુકસાન થયું છે. તમામ આરોગ્ય કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે.


કેન્દ્ર પાસેથી વિશેષ આર્થિક પેકેજની માંગણી કરી - મુખ્યમંત્રી

એક ટ્વિટમાં સીએમ સુખુએ કહ્યું, "આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ રાજ્યમાં ખરાબ હવામાન અને પૂરને કારણે થયેલા નુકસાન વિશે વાત કરી. રાજ્યમાં થયેલા નુકસાન વિશે માહિતી આપી. કેન્દ્ર સરકાર પાસેથી વિશેષ આર્થિક પેકેજની માંગણી કરી છે. આ પરિસ્થિતિને રાષ્ટ્રીય આપત્તિ તરીકે જાહેર કરવા પણ વિનંતી કરી.આપણે સાથે મળીને આ સંકટને દૂર કરીશું અને હિમાચલને મજબૂત રાજ્ય બનાવીશું."

કૉંગ્રેસ અધ્યક્ષે પણ વાત કરી

કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ સીએમ સાથે વાત કરી છે. તેમણે ટ્વીટ કર્યું કે તેમણે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સાથે વાત કરી. રાજ્યમાં રાહત કામગીરીમાં ઝડપ આવી છે અને પ્રતિકૂળ હવામાન હોવા છતાં, મુશળધાર વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

રાહુલ ગાંધીએ સીએમ સુખુને ફોન કર્યો હતો

અન્ય એક ટ્વીટમાં સીએમ સુખુએ જણાવ્યું હતું કે, "કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભારે પૂર અને વરસાદ પછી રાજ્ય અને તેના રહેવાસીઓની સ્થિતિ વિશે ફોન કરીને પૂછપરછ કરી હતી.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, અફઘાનિસ્તાન વિરુદ્ધ આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, અફઘાનિસ્તાન વિરુદ્ધ આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
Embed widget