શોધખોળ કરો

Budget Session Of Parliament: સંસદમાં નિર્મલા સીતારમણે રાહુલ ગાંધીને ગણાવ્યા કોગ્રેસના 'રાહુ કાળ'

આજે રાજ્યસભામાં બજેટ પરની ચર્ચા દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે અમૃત કાળ પર ટિપ્પણી કરતા વિપક્ષી સાંસદોએ કહ્યું હતું કે આ અમૃત કાળ નહીં પણ રાહુ કાળ છે.

નવી દિલ્હીઃ આજે રાજ્યસભામાં બજેટ પરની ચર્ચા દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે અમૃત કાળ પર ટિપ્પણી કરતા વિપક્ષી સાંસદોએ કહ્યું હતું કે આ અમૃત કાળ નહીં પણ રાહુ કાળ છે. જેના પર પલટવાર કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર પણ વળતો પ્રહાર કરતા કહ્યું કે જ્યાં સુધી કોંગ્રેસમાં રાહુલનો સમય છે ત્યાં સુધી પાર્ટીનો રાહુનો સમયગાળો ખત્મ નહીં થાય.

બજેટ પર ચર્ચા દરમિયાન જ્યારે નિર્મલા સીતારમણ સરકારની યોજનાઓનો ઉલ્લેખ કરી રહ્યા હતા ત્યારે તેમણે 'અમૃત કાળ' શબ્દ પર ટિપ્પણી કરી હતી. જેના પર કોગ્રેસના સાંસદોએ કહ્યું કે આ રાહુ કાળ છે, અમૃત કાળ નથી. તેનો જવાબ આપતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે રાહુ કાળ ચોક્કસપણે તમારી પાર્ટી માટે થઈ શકે છે કારણ કે જ્યાં સુધી રાહુલ કોંગ્રેસ પાર્ટીમાં રહેશે ત્યાં સુધી આ રાહુ કાળ ખતમ થવાનો નથી. આ દરમિયાન નાણામંત્રીએ કોંગ્રેસ પાર્ટી અને તેની નીતિઓ પર પણ આકરા પ્રહારો કર્યા હતા.

નાણામંત્રીના હુમલા બાદ બીજેપીના અન્ય ઘણા નેતાઓએ પણ રાહુલ કાલ અને રાહુ કાલ પર વળતો પ્રહાર કર્યો હતો. બીજેપી સાંસદ સુશીલ મોદીએ કહ્યું કે રાહુ કાળનું પરિણામ છે કે કોંગ્રેસની હાલત એવી થઈ ગઈ છે કે દેશની સૌથી જૂની અને સૌથી મોટી પાર્ટી આજે ઉત્તર પ્રદેશમાં 10 સીટો પણ જીતી શકશે. સુશીલ મોદીએ કહ્યું કે જ્યાં સુધી કોંગ્રેસમાં રાહુલ કાળ રહેશે ત્યાં સુધી કોંગ્રેસની હાલત સુધરી શકશે નહીં.

ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવેલા આ પલટવાર પર કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે આ શાસક પક્ષમાં રાહુલ ગાંધી પ્રત્યેનો ડર દર્શાવે છે. વડાપ્રધાનથી માંડીને ભાજપના નેતાઓ રાહુલ ગાંધી પર એટલા માટે જ પ્રહારો કરી રહ્યા છે કારણ કે રાહુલ ગાંધી સતત સરકાર અને તેના નેતાઓને સવાલો પૂછે છે. ગોહિલે કહ્યું કે, ભાજપના નેતાઓ સારી રીતે જાણે છે કે રાહુલ ગાંધી દ્ધારા ઉઠાવવામાં આવતા આ પ્રશ્નોમાંથી સરકાર અને તેના મંત્રીઓનું સત્ય બહાર આવી રહ્યું છે, તેથી જ ભાજપના તમામ નેતાઓ રાહુલ ગાંધી પર આવી રીતે ટિપ્પણી કરી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા
Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા
ઈન્ડિગોના સંકટથી હાહાકાર! હરભજન સિંહથી લઈને શશી થરુર સુધીના લોકોએ કાઢી ઝાટકણી
ઈન્ડિગોના સંકટથી હાહાકાર! હરભજન સિંહથી લઈને શશી થરુર સુધીના લોકોએ કાઢી ઝાટકણી
Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ
Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ
Embed widget