શોધખોળ કરો

મોદીએ નિભાવી મિત્રતા, જાપાનના પૂર્વ PM શિંઝો આબેને પદ્મ વિભૂષણની કરી જાહેરાત

આ વખતે કુલ 109 લોકોને પદ્મ સન્માન મળશે. જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબેને પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ દેશના સર્વોચ્ચ નાગિરક પુરસ્કાર પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાતના 4 લોકોને દેશનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે. આ વખતે 7 હસ્તીઓને પદ્મ વિભૂષણ, 10ને પદ્મ ભૂષણ અને 102ને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ વખતે કુલ 109 લોકોને પદ્મ સન્માન મળશે. જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબેને પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. શિંજો આબેને લોકસેવા માટે પદ્મ વિભૂષણ સન્માન આપવામાં આવ્યુ છે. તેમના કાર્યકાળમાં ભારત-જાપાન વચ્ચે સંબંધોમાં ઘણી પ્રગતિ થઈ હતી. ગયા વર્ષે સ્વાસ્થ્ય ખરાબ રહેતા તેમણે પદ પરથી રાજીનામુ આપી દીધુ હતું. મોદીએ નિભાવી મિત્રતા, જાપાનના પૂર્વ PM શિંઝો આબેને પદ્મ વિભૂષણની કરી જાહેરાત કેશુભાઈ પટેલને (મરણોપરાંત) પદ્મ વિભૂષણ આપવાની જાહેરાત સરકારે કરી છે. ગુજરાતના રાજકારણના ભીષ્મ પિતા ગણાતા કેશુભાઈ પટેલનું 29 ઓક્ટોબર, 2020ના લાંબી માંદગી બાદ દુખદ અવસાન થયું હતું. કેશુભાઈ પટેલ ગુજરાત ભાજપના સંસ્થાપકમાંના દિગ્ગજ નેતાઓમાંથી એક હતા.પૂર્વ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, પ્રધાનમંત્રી મોદીના પૂર્વ અગ્ર સચિવ નૃપેંદ્ર મિશ્રા, પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન (મરણોપરાંત) અને ધર્મગુરુ કબ્લે સાદિક (મરણોપરાંત) સહિતને 10 પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરાશે.
પદ્મશ્રી પુરસ્કાર મેળવનારા 102 લોકોમાં બ્રિટિશ ફિલ્મ નિર્દેશક પીટર બ્રૂક, ફાધર વાલેસ (મરણોપરાંત)ષ પ્રોફેસર ચમન લાલ સપ્રૂ(મરણોપરાંત), ગુજરાતના સ્વ. મહેશ અને નરેશ કનોડિયાને (મરણોપરાંત) ચંદ્રકાત મહેતા, તથા દાદુ દાન ગઢવીના નામ સામેલ છે. કેશુબાપાને મરણોપરાંત પદ્મ ભૂષણ, જાણો ગુજરાતના અન્ય કયા લોકોને મળ્યો પદ્મશ્રી
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
IPL 2025, LSG vs PBKS LIVE: પંજાબ કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 
IPL 2025, LSG vs PBKS LIVE: પંજાબ કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Anklav APMC: આણંદની આંકલાવ APMCની ચૂંટણીમાં કોંગ્રેસની પેનલની બિનહરીફ જીતDeesa cracker factory blast: ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 21ના મોતDeesa cracker factory blast : ડીસામાં બ્લાસ્ટ બાદ આખું ફટાકડાનું ગોડાઉન ધ્વસ્ત , 12ના મોતGandhinagar Protest News : વ્યાયામ શિક્ષકોનું આંદોલન ઉગ્ર | પોલીસે કરી પ્રદર્શનકારીઓની ટિંગાટોળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
IPL 2025, LSG vs PBKS LIVE: પંજાબ કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 
IPL 2025, LSG vs PBKS LIVE: પંજાબ કિંગ્સે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન 
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Virat Kohli Retirement: વિરાટ કોહલીની નિવૃતી પર સામે આવ્યું મોટું અપડેટ, જાણો  
Virat Kohli Retirement: વિરાટ કોહલીની નિવૃતી પર સામે આવ્યું મોટું અપડેટ, જાણો  
'સંસદમાં 2જી એપ્રિલે હાજર રહે તમામ MP', વક્ફ બિલને લઇ BJP એ જાહેર કર્યુ વ્હિપ, કોંગ્રેસે બોલાવી વિપક્ષની બેઠક
'સંસદમાં 2જી એપ્રિલે હાજર રહે તમામ MP', વક્ફ બિલને લઇ BJP એ જાહેર કર્યુ વ્હિપ, કોંગ્રેસે બોલાવી વિપક્ષની બેઠક
ભારતમાં પણ આવશે મ્યાનમાર જેવો ભયાનક ભૂકંપ ? IIT કાનપુરના વૈજ્ઞાનિકની ચેતવણીથી ડર
ભારતમાં પણ આવશે મ્યાનમાર જેવો ભયાનક ભૂકંપ ? IIT કાનપુરના વૈજ્ઞાનિકની ચેતવણીથી ડર
Banaskantha Fire: ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટમાં 18 શ્રમિકોના મોત,  મુખ્યમંત્રીએ સહાયની કરી જાહેરાત 
Banaskantha Fire: ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટમાં 18 શ્રમિકોના મોત,  મુખ્યમંત્રીએ સહાયની કરી જાહેરાત 
Embed widget