શોધખોળ કરો

દેશના આ રાજ્યમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થતા રાત્રિ કર્ફ્યૂ હટાવાયો, જાણો 

રાજ્યમાં લાગુ કરાયેલ નાઈટ કર્ફ્યુ હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના કેસો વધ્યા બાદ 5 જાન્યુઆરીથી સમગ્ર રાજ્યમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો.

હિમાચલ પ્રદેશ કેબિનેટની બેઠક બુધવારે સવારે મુખ્યમંત્રી જયરામ ઠાકુરની અધ્યક્ષતામાં મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં હાલની કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કર્યા બાદ રાજ્યમાં લાગુ કરાયેલ નાઈટ કર્ફ્યુ હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસો વધ્યા બાદ 5 જાન્યુઆરીથી સમગ્ર રાજ્યમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો. હવે કોરોના કેસમાં ઘટાડો થયા બાદ તેને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

આ સાથે જ લોકોને બાહ્ય અને આંતરિક સ્થળોએ લગ્ન અને અંતિમ સંસ્કાર સહિત તમામ સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, રાજકીય અને અન્ય કાર્યોમાં 50 ટકા ક્ષમતા સુધી ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી હતી.

આ અગાઉ, મહત્તમ 100 લોકોને ઇન્ડોર અને 300 લોકોને આઉટડોર મેળાવડા માટે મંજૂરી આપવામાં આવી હતી. તે જ સમયે, રાજ્યમાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે નિયમિત વર્ગોનું આયોજન કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ઉનાળાના વેકેશનમાં શાળાઓમાં ધોરણ 9 થી 12  ના વિદ્યાર્થીઓ માટે નિયમિત વર્ગો યોજવામાં આવે છે. તે જ સમયે, આ વર્ગોના વિદ્યાર્થીઓને 15 ફેબ્રુઆરી પછી શિયાળાની શાળાઓમાં બોલાવવાના રહેશે.

ભારતમાં કોરોનાની ત્રીજી લહેરના વળતા પાણી થયા હોય તેમ ચાલુ મહિનાની શરૂઆતથી કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 71365 નવા કોરોના કેસ નોંધાયા છે અને 1217 લોકોના મોત થયા છે. જ્યારે 171211 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં કોરોનાથી રિકવરી રેટ 96.70 % પર પહોંચ્યો છે.

કુલ એક્ટિવ કેસઃ8,92,828
કુલ ડિસ્ચાર્જઃ 4,10,12,869
કુલ મૃત્યુઆંકઃ 5,05,279


દેશમાં કેટલા લોકોનું થયું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં કુલ  170,87, 06,705 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 53,61,099 ડોઝ આપવામાં આવ્યા હતા.

દેશમાં કેટલા લોકોના થયા ટેસ્ટ

દેશમાં અત્યાર સુધીમાં 74.46 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 15,71,726 ટેસ્ટ કરાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખામેનેઈના મોતના 5 દિવસ બાદ ભારતે વ્યક્ત કર્યું દુખ, ઈરાની દૂતાવાસ પહોંચ્યા વિદેશ સચિવ
ખામેનેઈના મોતના 5 દિવસ બાદ ભારતે વ્યક્ત કર્યું દુખ, ઈરાની દૂતાવાસ પહોંચ્યા વિદેશ સચિવ, લખ્યો શોક સંદેશ
Bihar CM: બિહારના નવા મુખ્યમંત્રી કોણ? જાણો ક્યાં નામો પર થઈ રહી છે ચર્ચા 
Bihar CM: બિહારના નવા મુખ્યમંત્રી કોણ? જાણો ક્યાં નામો પર થઈ રહી છે ચર્ચા 
Bihar CM Nitish Kumar: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજયસભા માટે નોંધાવી ઉમેદવારી, અમિત શાહ રહ્યાં ઉપસ્થિત
Bihar CM Nitish Kumar: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજયસભા માટે નોંધાવી ઉમેદવારી, અમિત શાહ રહ્યાં ઉપસ્થિત
Bihar Politics: હવે બિહારના મુખ્યમંત્રી નહિ રહે નીતિશ કુમાર? રાજ્યસભા મુદ્દે કરી મોટી જાહેરાત
Bihar Politics: હવે બિહારના મુખ્યમંત્રી નહિ રહે નીતિશ કુમાર? રાજ્યસભા મુદ્દે કરી મોટી જાહેરાત

વિડિઓઝ

US Israel Iran War: ઈરાનમાં અત્યાર સુધી 1405 લોકોના થયા મોત
Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar CM: બિહારના નવા મુખ્યમંત્રી કોણ? જાણો ક્યાં નામો પર થઈ રહી છે ચર્ચા 
Bihar CM: બિહારના નવા મુખ્યમંત્રી કોણ? જાણો ક્યાં નામો પર થઈ રહી છે ચર્ચા 
Arjun-Saaniya Wedding: એકબીજાના થયા અર્જૂન-સાનિયા, બોલીવૂડ-ક્રિકેટ જગતની હસ્તિઓએ આપી હાજરી 
Arjun-Saaniya Wedding: એકબીજાના થયા અર્જૂન-સાનિયા, બોલીવૂડ-ક્રિકેટ જગતની હસ્તિઓએ આપી હાજરી 
ખામેનેઈના મોતના 5 દિવસ બાદ ભારતે વ્યક્ત કર્યું દુખ, ઈરાની દૂતાવાસ પહોંચ્યા વિદેશ સચિવ
ખામેનેઈના મોતના 5 દિવસ બાદ ભારતે વ્યક્ત કર્યું દુખ, ઈરાની દૂતાવાસ પહોંચ્યા વિદેશ સચિવ, લખ્યો શોક સંદેશ
IND vs ENG: આ 11 ધુરંધર ટીમ ઈન્ડિયાને આજે અપાવશે ફાઈનલની ટિકિટ! જુઓ સંભવિત પ્લેઈંગ ઈલેવન 
IND vs ENG: આ 11 ધુરંધર ટીમ ઈન્ડિયાને આજે અપાવશે ફાઈનલની ટિકિટ! જુઓ સંભવિત પ્લેઈંગ ઈલેવન 
Bihar CM Nitish Kumar: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજયસભા માટે નોંધાવી ઉમેદવારી, અમિત શાહ રહ્યાં ઉપસ્થિત
Bihar CM Nitish Kumar: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજયસભા માટે નોંધાવી ઉમેદવારી, અમિત શાહ રહ્યાં ઉપસ્થિત
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
IND vs ENG: વરસાદમાં રદ થાય સેમીફાઈનલ તો કોને મળશે ફાઈનલની ટિકિટ, જાણો રિઝર્વ ડેનો નિયમ?
IND vs ENG: વરસાદમાં રદ થાય સેમીફાઈનલ તો કોને મળશે ફાઈનલની ટિકિટ, જાણો રિઝર્વ ડેનો નિયમ?
Bihar Politics: હવે બિહારના મુખ્યમંત્રી નહિ રહે નીતિશ કુમાર? રાજ્યસભા મુદ્દે કરી મોટી જાહેરાત
Bihar Politics: હવે બિહારના મુખ્યમંત્રી નહિ રહે નીતિશ કુમાર? રાજ્યસભા મુદ્દે કરી મોટી જાહેરાત
Embed widget