શોધખોળ કરો

Bangladesh Violence :બાંગ્લાદેશમાં હિંદુના ઘર અને મંદિરોને બનાવ્યાં નિશાન, તોફાનમાં તોડફોડ સાથે 100ના મોત

Bangladesh Violence : બાંગ્લાદેશમાં વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગને લઈને હોબાળો થઈ રહ્યો છે. આ અથડામણમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા છે.

Bangladesh Violence: બાંગ્લાદેશમાં વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગણીને લઈને હોબાળો મચી ગયો છે. આ અથડામણમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા છે. વિરોધીઓ હિંદુઓને નિશાન બનાવી રહ્યા છે. રવિવારે થયેલી ભીષણ અથડામણમાં 14 પોલીસકર્મીઓ સહિત 100 લોકો માર્યા ગયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા. કટ્ટરપંથીઓએ હિંદુઓ અને મંદિરો પર હુમલા કર્યા. ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ઈસ્કોન અને કાલી મંદિરો સહિત હિન્દુઓના ઘરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. હંગામો જોઈને શ્રદ્ધાળુઓએ આશ્રય લેવાની ફરજ પડી હતી. હિંસામાં એક હિન્દુનું પણ મોત થયું છે. આવી સ્થિતિમાં ભારત સરકારે એક એડવાઈઝરી બહાર પાડી છે. ભારતે લોકોને મુસાફરી ટાળવા કહ્યું. હાલમાં બાંગ્લાદેશમાં ઈન્ટરનેટ અને મોબાઈલ નેટવર્ક બંધ છે, સમગ્ર દેશમાં કર્ફ્યુ લાગુ છે.

 બાંગ્લાદેશ સળગી રહ્યું છે

તાજેતરમાં, બાંગ્લાદેશમાં અનામતને લઈને ઘણો હોબાળો થયો હતો, જેનો ત્યાંની સુપ્રીમ કોર્ટે અંત કર્યો હતો. સરકારી નોકરીઓમાં અનામતના મુદ્દે થયેલા હોબાળાને લઈને હવે વિરોધીઓ સરકાર પાસે રાજીનામાની માંગ કરી રહ્યા છે. રવિવારે,  સ્ટૂડન્ટસ અગેસ્ટ ડિસ્ક્રિમિનેશનના બેનર હેઠળ અસહકાર કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા.અવામી લીગ, છત્ર લીગ અને જુબો લીગના કાર્યકરોએ તેમનો વિરોધ કર્યો અને બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું.

પ્રોથોમ આલો અખબાર અનુસાર, અસહકાર આંદોલનને લઈને દેશભરમાં અથડામણ, ગોળીબાર અને જવાબી હુમલાઓમાં ઓછામાં ઓછા 100 લોકોએ જીવ ગુમાવ્યા. જેમાં 14 પોલીસ જવાનો શહીદ થયાના સમાચાર છે. હંગામાને જોતા રવિવારે સાંજથી દેશમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, આર્મી ચીફે કહ્યું કે હવે આર્મી તરફથી કોઈ ગોળીબાર નહીં થાય. તેમણે એમ પણ કહ્યું કે જો સત્તા પરિવર્તન બિન-લોકતાંત્રિક રીતે થશે તો બાંગ્લાદેશ કેન્યા જેવું બની જશે.

વડાપ્રધાન શેખ હસીનાનું નિવેદન આવ્યું, કહ્યું આ વિદ્યાર્થી નથી...

આ સાથે જ વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું કે, બાંગ્લાદેશમાં વિરોધના નામે તોડફોડ કરવામાં આવી રહી છે. આવું કરનારા લોકો વિદ્યાર્થીઓ નથી, પરંતુ આતંકવાદીઓ છે. તેમણે લોકોને આવા લોકો સાથે કડકાઈથી વ્યવહાર કરવા જણાવ્યું હતું. સરકારે સોમવાર, મંગળવાર અને બુધવારે ત્રણ દિવસની રજા પણ જાહેર કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US deport Indians: અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને લઈને બીજી ફ્લાઇટ આ તારીખે આવશે ભારત
US deport Indians: અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને લઈને બીજી ફ્લાઇટ આ તારીખે આવશે ભારત
New Income Tax Bill 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ,થશે આ મોટા ફેરફારો
New Income Tax Bill 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ,થશે આ મોટા ફેરફારો
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
Kesari Veer-Legends Of Somnath: 'કેસરી વીર લેજેન્ડ્સ ઓફ સોમનાથ'નું ટીઝર રિલીઝ, રુવાડા ઉભા કરી દેશે એક્શન અને ડાયલોગ્સ
Kesari Veer-Legends Of Somnath: 'કેસરી વીર લેજેન્ડ્સ ઓફ સોમનાથ'નું ટીઝર રિલીઝ, રુવાડા ઉભા કરી દેશે એક્શન અને ડાયલોગ્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમમાં પાગલપનની પરાકાષ્ઠા કેમ?Hun To Bolish : હું તો બોલીશ : કેમ છલકાયું દીકરીનું દર્દ?Rajkot News: રાજકોટમાં ગ્રીષ્માકાંડ થતા રહી ગયો! યુવતીની અન્ય યુવક સાથે સગાઈ થતા પ્રેમીએ છરીથી જીવેલણ હુમલો કર્યોDahod Hit and Run: દાહોદમાં હિટ એન્ડ રનમાં જૈન સાધ્વીના મોતને લઈ જૈન સમાજમાં રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US deport Indians: અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને લઈને બીજી ફ્લાઇટ આ તારીખે આવશે ભારત
US deport Indians: અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને લઈને બીજી ફ્લાઇટ આ તારીખે આવશે ભારત
New Income Tax Bill 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ,થશે આ મોટા ફેરફારો
New Income Tax Bill 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું નવું આવકવેરા બિલ,થશે આ મોટા ફેરફારો
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
Kesari Veer-Legends Of Somnath: 'કેસરી વીર લેજેન્ડ્સ ઓફ સોમનાથ'નું ટીઝર રિલીઝ, રુવાડા ઉભા કરી દેશે એક્શન અને ડાયલોગ્સ
Kesari Veer-Legends Of Somnath: 'કેસરી વીર લેજેન્ડ્સ ઓફ સોમનાથ'નું ટીઝર રિલીઝ, રુવાડા ઉભા કરી દેશે એક્શન અને ડાયલોગ્સ
Health Tips: 15 ફેબ્રુઆરીથી શરૂ થશે ભીષણ ગરમી, બીપી-સુગર અને અસ્થમાના દર્દીઓ આ બાબતોનું રાખે ધ્યાન
Health Tips: 15 ફેબ્રુઆરીથી શરૂ થશે ભીષણ ગરમી, બીપી-સુગર અને અસ્થમાના દર્દીઓ આ બાબતોનું રાખે ધ્યાન
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
WPL પહેલા RCB ને લાગ્યો મોટો ઝટકો, આ ખતરનાક ખેલાડી ટીમમાંથી બહાર, જાણો કોને મળ્યું સ્થાન
WPL પહેલા RCB ને લાગ્યો મોટો ઝટકો, આ ખતરનાક ખેલાડી ટીમમાંથી બહાર, જાણો કોને મળ્યું સ્થાન
Budget Session 2025: વિપક્ષના હોબાળા વચ્ચે વક્ફ બિલ રિપોર્ટનો  રાજ્યસભામાં સ્વીકાર, ખડગેએ JPC રિપોર્ટને ગણાવ્યો બોગસ
Budget Session 2025: વિપક્ષના હોબાળા વચ્ચે વક્ફ બિલ રિપોર્ટનો રાજ્યસભામાં સ્વીકાર, ખડગેએ JPC રિપોર્ટને ગણાવ્યો બોગસ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.