શોધખોળ કરો

Bangladesh Violence :બાંગ્લાદેશમાં હિંદુના ઘર અને મંદિરોને બનાવ્યાં નિશાન, તોફાનમાં તોડફોડ સાથે 100ના મોત

Bangladesh Violence : બાંગ્લાદેશમાં વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગને લઈને હોબાળો થઈ રહ્યો છે. આ અથડામણમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા છે.

Bangladesh Violence: બાંગ્લાદેશમાં વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગણીને લઈને હોબાળો મચી ગયો છે. આ અથડામણમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા છે. વિરોધીઓ હિંદુઓને નિશાન બનાવી રહ્યા છે. રવિવારે થયેલી ભીષણ અથડામણમાં 14 પોલીસકર્મીઓ સહિત 100 લોકો માર્યા ગયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા. કટ્ટરપંથીઓએ હિંદુઓ અને મંદિરો પર હુમલા કર્યા. ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ઈસ્કોન અને કાલી મંદિરો સહિત હિન્દુઓના ઘરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. હંગામો જોઈને શ્રદ્ધાળુઓએ આશ્રય લેવાની ફરજ પડી હતી. હિંસામાં એક હિન્દુનું પણ મોત થયું છે. આવી સ્થિતિમાં ભારત સરકારે એક એડવાઈઝરી બહાર પાડી છે. ભારતે લોકોને મુસાફરી ટાળવા કહ્યું. હાલમાં બાંગ્લાદેશમાં ઈન્ટરનેટ અને મોબાઈલ નેટવર્ક બંધ છે, સમગ્ર દેશમાં કર્ફ્યુ લાગુ છે.

 બાંગ્લાદેશ સળગી રહ્યું છે

તાજેતરમાં, બાંગ્લાદેશમાં અનામતને લઈને ઘણો હોબાળો થયો હતો, જેનો ત્યાંની સુપ્રીમ કોર્ટે અંત કર્યો હતો. સરકારી નોકરીઓમાં અનામતના મુદ્દે થયેલા હોબાળાને લઈને હવે વિરોધીઓ સરકાર પાસે રાજીનામાની માંગ કરી રહ્યા છે. રવિવારે,  સ્ટૂડન્ટસ અગેસ્ટ ડિસ્ક્રિમિનેશનના બેનર હેઠળ અસહકાર કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા.અવામી લીગ, છત્ર લીગ અને જુબો લીગના કાર્યકરોએ તેમનો વિરોધ કર્યો અને બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું.

પ્રોથોમ આલો અખબાર અનુસાર, અસહકાર આંદોલનને લઈને દેશભરમાં અથડામણ, ગોળીબાર અને જવાબી હુમલાઓમાં ઓછામાં ઓછા 100 લોકોએ જીવ ગુમાવ્યા. જેમાં 14 પોલીસ જવાનો શહીદ થયાના સમાચાર છે. હંગામાને જોતા રવિવારે સાંજથી દેશમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, આર્મી ચીફે કહ્યું કે હવે આર્મી તરફથી કોઈ ગોળીબાર નહીં થાય. તેમણે એમ પણ કહ્યું કે જો સત્તા પરિવર્તન બિન-લોકતાંત્રિક રીતે થશે તો બાંગ્લાદેશ કેન્યા જેવું બની જશે.

વડાપ્રધાન શેખ હસીનાનું નિવેદન આવ્યું, કહ્યું આ વિદ્યાર્થી નથી...

આ સાથે જ વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું કે, બાંગ્લાદેશમાં વિરોધના નામે તોડફોડ કરવામાં આવી રહી છે. આવું કરનારા લોકો વિદ્યાર્થીઓ નથી, પરંતુ આતંકવાદીઓ છે. તેમણે લોકોને આવા લોકો સાથે કડકાઈથી વ્યવહાર કરવા જણાવ્યું હતું. સરકારે સોમવાર, મંગળવાર અને બુધવારે ત્રણ દિવસની રજા પણ જાહેર કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલની મીટિંગ આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગ આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Stone Pelting Incident | ''શાંતિ ડહોળનારને સાખી નહીં લેવાય'': હર્ષ સંઘવીની ચેતવણીAhmedabad News: નરોડા કૃષ્ણનગર રોડ પર તોડફોડ કરવાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડSurat Stone Pelting Incident | સુરતના સૈયદપુરામાં ગેરકાયદે મિલકતો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર!Surendranagar BJP | સુરેન્દ્રનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન કેમ આવ્યું વિવાદમાં?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલની મીટિંગ આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગ આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી
GST કાઉન્સિલની બેઠકમાં ન થયો હેલ્થ-લાઈફ ઈન્શ્યોરન્સના પ્રીમિયમ પર GST ઘટાડવાનો નિર્ણય   
GST કાઉન્સિલની બેઠકમાં ન થયો હેલ્થ-લાઈફ ઈન્શ્યોરન્સના પ્રીમિયમ પર GST ઘટાડવાનો નિર્ણય   
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
યોગી સરકારમાં મુસ્લિમોનાં સૌથી વધુ એનકાઉન્ટર? બ્રાહ્મણ યાદવોની આટલી છે સંખ્યા!
યોગી સરકારમાં મુસ્લિમોનાં સૌથી વધુ એનકાઉન્ટર? બ્રાહ્મણ યાદવોની આટલી છે સંખ્યા!
કામની વાતઃ રાશન કાર્ડની યાદીમાંથી તમારું નામ કપાઈ ગયું છે, તો આ રીતે ફરીથી ઉમેરી શકો છો, જાણો પ્રોસેસ
કામની વાતઃ રાશન કાર્ડની યાદીમાંથી તમારું નામ કપાઈ ગયું છે, તો આ રીતે ફરીથી ઉમેરી શકો છો, જાણો પ્રોસેસ
Embed widget