શોધખોળ કરો

દેશ વિરોધી તત્વોને અમિત શાહનો સ્પષ્ટ સંદેશ, કાયદાને લઈ આપ્યું મહત્વનું નિવેદન

અમિત શાહે કટ્ટરવાદ વિશે વાત કરતાં કહ્યું હતું કે, એન્ટી-રેડિકલાઇઝેશન સેલ સાથે કોઈ જ સંપ્રદાયને તેની સાથે કોઈ લેવાદેવા નથી. આ એક દેશ વિરોધી તત્વો સામેની લડાઈ માટેની તૈયારી છે.

Gujarat Assembly Election 2022: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સીએએ અને યુનિફોર્મ સિવિલ કોડ બાદ હવે વધુ એક કાયદાવે લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, બીજેપી રાજ્ય એકમ દ્વારા એન્ટી-રેડિકલાઇઝેશન સેલની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે જે એક એક સારી પહેલ છે. કેન્દ્ર અને અન્ય રાજ્ય સરકારો આ મામલે વિચારી શકે છે. અમિત શાહે આમ આદમી પાર્ટી પર પણ આકરા પ્રહારો કર્યા હતાં. 

અમિત શાહે કટ્ટરવાદ વિશે વાત કરતાં કહ્યું હતું કે, એન્ટી-રેડિકલાઇઝેશન સેલ સાથે કોઈ જ સંપ્રદાયને તેની સાથે કોઈ લેવાદેવા નથી. આ એક દેશ વિરોધી તત્વો સામેની લડાઈ માટેની તૈયારી છે.  

આજે અમિત શાહે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન એક ખાસ વાતચીતમાં વિવિધ મુદ્દે વાતચીત કરી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન અગાઉ અમિત શાહ સીએએ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરી ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે, જે લોકો એમ વિચારી રહ્યાં છે કે દેશમાં સીએએ કાયદો લાગુ નહીં થઈ શકે તો એ લોકો ભુલ કરી રહ્યાં છે. જ્યારે યુનિફોર્મ સિવિલ કોડને લઈને શાહે કહ્યું હતું કે, ભાજપ યુનિફોર્મ સિવિલ કોડ લાવવાને લઈને પ્રતિબદ્ધ છે. પરંતુ આ માટે યોગ્ય ચર્ચા અને વિચારણા કરવામાં આવશે. જનસંઘના સમયથી જ ભાજપે આ મામલે વાયદો કરેલો છે. 

હવે શાહે ગુજરાતમાં એન્ટી-રેડિકલાઇઝેશન સેલની સ્થાપનાની જાહેરાતને લઈને કહ્યું હતું કે, આ ખરેખર એક સારી પહેલ છે. રાજ્ય સરકારો અને કેન્દ્ર પણ આ મામલે વિચારણા કરશે. તેમણે ઉમેર્યું હતું કે, આ સેલને કોઈ જ ધર્મ સાથે કંઈ જ લેવાદેવા નથી. આ નિર્ણય દેશ વિરોધી તત્વોને ડામવા માટેની એક પહેલ છે. 

આપ પર કર્યા આકરા પ્રહારો

શાહે કહ્યું આમ આદમી પાર્ટી પર પણ આકરા પ્રહાર કર્યા હતાં. ચૂંટણી પરિણામોની રાહ જુઓ, કદાચ 'આપ' ઉમેદવારનું નામ વિજેતા ઉમેદવારોની યાદીમાં નહીં દેખાય. શાહે કહ્યું હતું કે, ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના પડકારને અવગણવો જોઈએ. અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની પાર્ટી રાજ્યમાં ખાતું પણ ખોલી શકશે નહીં. ગુજરાતમાં ભાજપનો મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ રહ્યો છે. પરંતુ કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તરે સંકટના સમયમાંથી પસાર થઈ રહી છે. જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની AAP મોદીના ગૃહ રાજ્યમાં આવીને આક્રમક પ્રચાર કરી રહી છે.

ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે 1 ડિસેમ્બરે રાજ્યના 19 જિલ્લાઓમાં મતદાન થશે. જ્યારે બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરે યોજાશે. 8મી ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થશે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં 28 વર્ષના યુવકનું ડેન્ગ્યુથી મોત, 4 મહિનાના પુત્રએ ગુમાવી પિતાની છત્રછાયા
Rajkot: રાજકોટમાં 28 વર્ષના યુવકનું ડેન્ગ્યુથી મોત, 4 મહિનાના પુત્રએ ગુમાવી પિતાની છત્રછાયા
Gujarat Rain Forecast: રાજ્યના આ 13 જિલ્લામાં ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગે 2 જિલ્લામાં ભારે વરસાદનું આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યના આ 13 જિલ્લામાં ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગે 2 જિલ્લામાં ભારે વરસાદનું આપ્યું એલર્ટ
Tirupati: 'હે બાલાજી ભગવાન! માફ કરો', તિરુપતિ પ્રસાદ વિવાદને લઈને ડેપ્યુટી CM પવન કલ્યાણ 11 દિવસના ઉપવાસ પર
Tirupati: 'હે બાલાજી ભગવાન! માફ કરો', તિરુપતિ પ્રસાદ વિવાદને લઈને ડેપ્યુટી CM પવન કલ્યાણ 11 દિવસના ઉપવાસ પર
Surat: સુરતમાં ડેન્ગ્યૂથી 2 મહિનામાં 8નાં મોત,વધતા રોગચાળાને લઇ ધારાસભ્ય કુમાર કાનાણીએ ઉઠાવ્યા સવાલો
Surat: સુરતમાં ડેન્ગ્યૂથી 2 મહિનામાં 8નાં મોત,વધતા રોગચાળાને લઇ ધારાસભ્ય કુમાર કાનાણીએ ઉઠાવ્યા સવાલો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat | સરથાણામાંથી નકલી નોટ છાપવાનું ઝડપાયું મિની કારખાનું, ત્રણ આરોપી ઝડપાયાHun To Bolish | હું તો બોલીશ | 'માફિયા રાજ' સરકાર લાચાર?Hun To Bolish | હું તો બોલીશ | કેમ વધી ગુના ખોરી?બોટાદના ઢસામાં શિક્ષણજગતને શર્મસાર કરતો કિસ્સો,શિક્ષક દ્વારા વિદ્યાર્થિની સાથે અડપલાંનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: રાજકોટમાં 28 વર્ષના યુવકનું ડેન્ગ્યુથી મોત, 4 મહિનાના પુત્રએ ગુમાવી પિતાની છત્રછાયા
Rajkot: રાજકોટમાં 28 વર્ષના યુવકનું ડેન્ગ્યુથી મોત, 4 મહિનાના પુત્રએ ગુમાવી પિતાની છત્રછાયા
Gujarat Rain Forecast: રાજ્યના આ 13 જિલ્લામાં ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગે 2 જિલ્લામાં ભારે વરસાદનું આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યના આ 13 જિલ્લામાં ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગે 2 જિલ્લામાં ભારે વરસાદનું આપ્યું એલર્ટ
Tirupati: 'હે બાલાજી ભગવાન! માફ કરો', તિરુપતિ પ્રસાદ વિવાદને લઈને ડેપ્યુટી CM પવન કલ્યાણ 11 દિવસના ઉપવાસ પર
Tirupati: 'હે બાલાજી ભગવાન! માફ કરો', તિરુપતિ પ્રસાદ વિવાદને લઈને ડેપ્યુટી CM પવન કલ્યાણ 11 દિવસના ઉપવાસ પર
Surat: સુરતમાં ડેન્ગ્યૂથી 2 મહિનામાં 8નાં મોત,વધતા રોગચાળાને લઇ ધારાસભ્ય કુમાર કાનાણીએ ઉઠાવ્યા સવાલો
Surat: સુરતમાં ડેન્ગ્યૂથી 2 મહિનામાં 8નાં મોત,વધતા રોગચાળાને લઇ ધારાસભ્ય કુમાર કાનાણીએ ઉઠાવ્યા સવાલો
પીએમ મોદી અમેરિકા પહોંચ્યા, સ્વાગતમાં રાષ્ટ્રપતિ બાઈડેને 'એક્સ' પર કરી પોસ્ટ, જાણો શું લખ્યું
પીએમ મોદી અમેરિકા પહોંચ્યા, સ્વાગતમાં રાષ્ટ્રપતિ બાઈડેને 'એક્સ' પર કરી પોસ્ટ, જાણો શું લખ્યું
Weather Update: 150 કિમીની ઝડપે ફૂંકાશે પવન, આ રાજ્યમાં આગામી 3 દિવસ પડશે ભારે વરસાદ
Weather Update: 150 કિમીની ઝડપે ફૂંકાશે પવન, આ રાજ્યમાં આગામી 3 દિવસ પડશે ભારે વરસાદ
માર્ગ અને મકાન વિભાગના વર્ગ-2 અને વર્ગ-3 ઇજનેરોની સાગમટે બદલીના આદેશ
માર્ગ અને મકાન વિભાગના વર્ગ-2 અને વર્ગ-3 ઇજનેરોની સાગમટે બદલીના આદેશ
બેંગલુરુમાં જધન્ય હત્યાકાંડ, મહિલાના 32 ટુકડા કરી ફ્રિજમાં મુકી દીધા અને પછી....
બેંગલુરુમાં જધન્ય હત્યાકાંડ, મહિલાના 32 ટુકડા કરી ફ્રિજમાં મુકી દીધા અને પછી....
Embed widget