શોધખોળ કરો

દેશ વિરોધી તત્વોને અમિત શાહનો સ્પષ્ટ સંદેશ, કાયદાને લઈ આપ્યું મહત્વનું નિવેદન

અમિત શાહે કટ્ટરવાદ વિશે વાત કરતાં કહ્યું હતું કે, એન્ટી-રેડિકલાઇઝેશન સેલ સાથે કોઈ જ સંપ્રદાયને તેની સાથે કોઈ લેવાદેવા નથી. આ એક દેશ વિરોધી તત્વો સામેની લડાઈ માટેની તૈયારી છે.

Gujarat Assembly Election 2022: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સીએએ અને યુનિફોર્મ સિવિલ કોડ બાદ હવે વધુ એક કાયદાવે લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, બીજેપી રાજ્ય એકમ દ્વારા એન્ટી-રેડિકલાઇઝેશન સેલની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે જે એક એક સારી પહેલ છે. કેન્દ્ર અને અન્ય રાજ્ય સરકારો આ મામલે વિચારી શકે છે. અમિત શાહે આમ આદમી પાર્ટી પર પણ આકરા પ્રહારો કર્યા હતાં. 

અમિત શાહે કટ્ટરવાદ વિશે વાત કરતાં કહ્યું હતું કે, એન્ટી-રેડિકલાઇઝેશન સેલ સાથે કોઈ જ સંપ્રદાયને તેની સાથે કોઈ લેવાદેવા નથી. આ એક દેશ વિરોધી તત્વો સામેની લડાઈ માટેની તૈયારી છે.  

આજે અમિત શાહે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન એક ખાસ વાતચીતમાં વિવિધ મુદ્દે વાતચીત કરી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન અગાઉ અમિત શાહ સીએએ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરી ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે, જે લોકો એમ વિચારી રહ્યાં છે કે દેશમાં સીએએ કાયદો લાગુ નહીં થઈ શકે તો એ લોકો ભુલ કરી રહ્યાં છે. જ્યારે યુનિફોર્મ સિવિલ કોડને લઈને શાહે કહ્યું હતું કે, ભાજપ યુનિફોર્મ સિવિલ કોડ લાવવાને લઈને પ્રતિબદ્ધ છે. પરંતુ આ માટે યોગ્ય ચર્ચા અને વિચારણા કરવામાં આવશે. જનસંઘના સમયથી જ ભાજપે આ મામલે વાયદો કરેલો છે. 

હવે શાહે ગુજરાતમાં એન્ટી-રેડિકલાઇઝેશન સેલની સ્થાપનાની જાહેરાતને લઈને કહ્યું હતું કે, આ ખરેખર એક સારી પહેલ છે. રાજ્ય સરકારો અને કેન્દ્ર પણ આ મામલે વિચારણા કરશે. તેમણે ઉમેર્યું હતું કે, આ સેલને કોઈ જ ધર્મ સાથે કંઈ જ લેવાદેવા નથી. આ નિર્ણય દેશ વિરોધી તત્વોને ડામવા માટેની એક પહેલ છે. 

આપ પર કર્યા આકરા પ્રહારો

શાહે કહ્યું આમ આદમી પાર્ટી પર પણ આકરા પ્રહાર કર્યા હતાં. ચૂંટણી પરિણામોની રાહ જુઓ, કદાચ 'આપ' ઉમેદવારનું નામ વિજેતા ઉમેદવારોની યાદીમાં નહીં દેખાય. શાહે કહ્યું હતું કે, ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના પડકારને અવગણવો જોઈએ. અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની પાર્ટી રાજ્યમાં ખાતું પણ ખોલી શકશે નહીં. ગુજરાતમાં ભાજપનો મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ રહ્યો છે. પરંતુ કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તરે સંકટના સમયમાંથી પસાર થઈ રહી છે. જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની AAP મોદીના ગૃહ રાજ્યમાં આવીને આક્રમક પ્રચાર કરી રહી છે.

ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે 1 ડિસેમ્બરે રાજ્યના 19 જિલ્લાઓમાં મતદાન થશે. જ્યારે બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરે યોજાશે. 8મી ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થશે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India at 2047 Conclave: સીર્ઇઓ સુમંત દત્તાએ ABP ન્યુઝના India at 2047 કોન્ક્લેવનો કરાવ્યો શુભારંભ
India at 2047 Conclave: સીર્ઇઓ સુમંત દત્તાએ ABP ન્યુઝના India at 2047 કોન્ક્લેવનો કરાવ્યો શુભારંભ
ખાન સરના કોચિંગ સેન્ટર બહાર ફાયરિંગ, સિક્યુરિટી ગાર્ડ ઘાયલ, 2 દિવસમાં કોચિંગ ઉડાવી દેવાની ધમકી
ખાન સરના કોચિંગ સેન્ટર બહાર ફાયરિંગ, સિક્યુરિટી ગાર્ડ ઘાયલ, 2 દિવસમાં કોચિંગ ઉડાવી દેવાની ધમકી
ડીકે શિવકુમાર બનશે કર્ણાટકના નવા મુખ્યપ્રધાન, આજે યોજાશે શપથગ્રહણ સમારોહ
ડીકે શિવકુમાર બનશે કર્ણાટકના નવા મુખ્યપ્રધાન, આજે યોજાશે શપથગ્રહણ સમારોહ
OMG: આ ઘટના ચોંકાવી દેશે, આ વ્યક્તિ ઊંચી બિલ્ડિંગમાં પાડોશીની ગેલેરીમાં જઇને છુપી રીતે કરી રહ્યો છે રેકોર્ડ
OMG: આ ઘટના ચોંકાવી દેશે, આ વ્યક્તિ ઊંચી બિલ્ડિંગમાં પાડોશીની ગેલેરીમાં જઇને છુપી રીતે કરી રહ્યો છે રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
India at 2047 Conclave: સીર્ઇઓ સુમંત દત્તાએ ABP ન્યુઝના India at 2047 કોન્ક્લેવનો કરાવ્યો શુભારંભ
India at 2047 Conclave: સીર્ઇઓ સુમંત દત્તાએ ABP ન્યુઝના India at 2047 કોન્ક્લેવનો કરાવ્યો શુભારંભ
Share Market Today Opning: શેરબજારમાં ભૂકંપ, સેંસેક્સમાં 700થી વધુ પોઇન્ટનો કડાકો
Share Market Today Opning: શેરબજારમાં ભૂકંપ, સેંસેક્સમાં 700થી વધુ પોઇન્ટનો કડાકો
ખાન સરના કોચિંગ સેન્ટર બહાર ફાયરિંગ, સિક્યુરિટી ગાર્ડ ઘાયલ, 2 દિવસમાં કોચિંગ ઉડાવી દેવાની ધમકી
ખાન સરના કોચિંગ સેન્ટર બહાર ફાયરિંગ, સિક્યુરિટી ગાર્ડ ઘાયલ, 2 દિવસમાં કોચિંગ ઉડાવી દેવાની ધમકી
Embed widget