શોધખોળ કરો

રામ મંદિર પર સંજય રાઉતનું નિવેદન- આજે નહી બને તો ક્યારેય નહી બને કાયદો

મુંબઇઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોહન ભાગવતે બીજેપી સરકારને અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે કાયદો લાવવાની સલાહ આપી છે તો શિવસેના પણ રામ મંદિરને લઇને બીજેપી પણ દબાણ કરી રહી છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આગામી મહિને અયોધ્યામાં જવાનું એલાન કરી ચૂક્યા છે. આ વચ્ચે સંજય રાઉતે પણ એક નિવેદન આપ્યું છે કે રામ મંદિર પર કાયદો જો આ વખતે નહી બને તો ક્યારેય પણ નહીં બની શકે. શિવસેના બીજેપી પર દબાણ ઉભું કરીને મહારાષ્ટ્રમાં પ્રભાવ વધારી રહી છે. શિવસેના નેતા સંજય રાઉતે રામ મંદિરના નિર્માણની શરૂઆત જલદી કરવાની માંગ કેન્દ્ર સરકાર પાસે કરી છે. રાઉતે કહ્યું કે, જો આજે કાયદો બનાવવામાં નહી આવે તો ક્યારેય પણ રામ મંદિર બની શકશે નહીં. આજે અમારી પાસે બહુમત છે. આપણે જાણતા નથી કે 2019 બાદ શું સ્થિતિ થશે. કોર્ટ રામ મંદિર વિવાદનો ઉકેલ લાવી શકશે નહી કારણ કે આ વિશ્વાસનો મામલો છે. આ રાજકીય ઇચ્છાશક્તિનો મામલો છે અને વડાપ્રધાન મોદી એવું કરી શકે છે. અયોધ્યામાં રામ મંદિરને લઇને એઆઇએમઆઇએસ નેતા અસદુદ્દીન ઓવૈસીના નિવેદનને લઇને રાઉતે કહ્યું કે, અસદુદ્દીને ઓવૈસીને હૈદરાબાદ સુધી જ રહેવું જોઇએ. રામ મંદિર અયોધ્યામાં બનશે હૈદરાબાદ પાકિસ્તાન અથવા ઇરાનમાં નથી. ઓવૈસી જેવા લોકોએ મુસ્લિમ સમુદાયને પોતાની રાજનીતિ માટે ભટકાવવા માટેનું કામ કરે છે જેનું ભવિષ્યમાં મોટું નુકસાન ઉઠાવવું પડશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુદ્ધના માહોલ વચ્ચે દેશમાં ફરી લોકડાઉન? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ નોટિસનું સાચું સત્ય!
યુદ્ધના માહોલ વચ્ચે દેશમાં ફરી લોકડાઉન? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ નોટિસનું સાચું સત્ય!
પીએમ મોદી પછી કોણ? જ્યોતિષની નજરે જાણો પ્રધાનમંત્રી પદના 3 મજબૂત દાવેદાર!
પીએમ મોદી પછી કોણ? જ્યોતિષની નજરે જાણો પ્રધાનમંત્રી પદના 3 મજબૂત દાવેદાર!
પતિના મોત બાદ પત્ની સસરા પાસે માંગી શકે છે ભરણપોષણ, અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય
પતિના મોત બાદ પત્ની સસરા પાસે માંગી શકે છે ભરણપોષણ, અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય
પ્રથમ તબક્કાની વસ્તીગણતરી આજથી શરૂ, તમારે શું કરવું પડશે? ઘરે બેઠા પોતાની જાતે જ ભરી શકશો ડિટેઈલ્સ
પ્રથમ તબક્કાની વસ્તીગણતરી આજથી શરૂ, તમારે શું કરવું પડશે? ઘરે બેઠા પોતાની જાતે જ ભરી શકશો ડિટેઈલ્સ

વિડિઓઝ

US Israel Iran War Update : ઈરાન ડીલ નહીં કરે તો ઘાતક હુમલા થશેઃ અમેરિકા
Hun To Bolish: હું તો બોલીશ : મહારાજ સાહેબ, આ ન શોભે !
Hun To Bolish: હું તો બોલીશ : યુદ્ધ પર યુદ્ધ!
Gujarat Unseasonal Rain Forecast : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Umreth By Election : જયંત બોસ્કી NCP અથવા AAPમાંથી નોંધાવી શકે છે ઉમેદવારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, આખું શિડ્યુલ અહીં જુઓ, આચાર સંહિતા આજથી લાગુ
ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, આખું શિડ્યુલ અહીં જુઓ, આચાર સંહિતા આજથી લાગુ
અલ્પેશ કથીરિયાની પત્નીની રાજનીતિમાં એન્ટ્રી! વોર્ડ નંબર 3 માટે ભાજપ પાસે માંગી ટિકિટ
અલ્પેશ કથીરિયાની પત્નીની રાજનીતિમાં એન્ટ્રી! વોર્ડ નંબર 3 માટે ભાજપ પાસે માંગી ટિકિટ
જમીન-મિલકત ખરીદનારાઓ માટે ખુશખબર: રાજ્ય સરકારનો ક્રાંતિકારી નિર્ણય, હવે 30 દિવસની નોટિસમાંથી મળશે મુક્તિ!
જમીન-મિલકત ખરીદનારાઓ માટે ખુશખબર: રાજ્ય સરકારનો ક્રાંતિકારી નિર્ણય, હવે 30 દિવસની નોટિસમાંથી મળશે મુક્તિ!
ઈરાન યુદ્ધ વચ્ચે બ્રિટને ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો! વડાપ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું- 'આ અમારી લડાઈ નથી'
ઈરાન યુદ્ધ વચ્ચે બ્રિટને ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો! વડાપ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું- 'આ અમારી લડાઈ નથી'
ગાંધીનગરમાં પ્રશાસનની મોટી બેદરકારી: પીવાના પાણીની ટાંકીમાંથી મળ્યા 5 જીવતા સાપ અને મરેલી ઘો!
ગાંધીનગરમાં પ્રશાસનની મોટી બેદરકારી: પીવાના પાણીની ટાંકીમાંથી મળ્યા 5 જીવતા સાપ અને મરેલી ઘો!
દ્વારકામાં હાઈવોલ્ટેજ ડ્રામા: AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને 50 કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત!
દ્વારકામાં હાઈવોલ્ટેજ ડ્રામા: AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને 50 કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત!
ખેડૂતો સાવધાન! ગુજરાતમાં એકસાથે 3-3 સિસ્ટમો થઈ સક્રિય, વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ
ખેડૂતો સાવધાન! ગુજરાતમાં એકસાથે 3-3 સિસ્ટમો થઈ સક્રિય, વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ
Gujarat Rain: આગામી ત્રણ દિવસ રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat Rain: આગામી ત્રણ દિવસ રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
Embed widget