શોધખોળ કરો

1800 કરોડ રૂપિયામાં બન્યું છે આ ઐતિહાસિક મંદિર, પ્રવેશદ્વારમાં 125 કિલો સોનાનો થયો છે ઉપયોગ

આજે દેશના એક ઐતિહાસિક મંદિરનું લોકાર્પણ થઈ રહ્યું છે. પુન:નિર્માણ બાદ આ મંદિરને ફરીથી ખોલવામાં આવી રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ મંદિરના પુન: નિર્માણ માટે 1800 કરોડનો ખર્ચ થયો છે.

આજે દેશના એક ઐતિહાસિક મંદિરનું લોકાર્પણ થઈ રહ્યું છે. પુન:નિર્માણ બાદ આ મંદિરને ફરીથી ખોલવામાં આવી રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ મંદિરના પુન: નિર્માણ માટે 1800 કરોડનો ખર્ચ થયો છે. આ મંદિર તેલંગાણામાં આવેલું છે અને તેનું નામ છે શ્રી લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિર. આ મંદિરને શ્રદ્ધાળુંઓ માટે ખોલતા પહેલા હોમ-હવન કરવામાં આવી રહ્યા છે. આ અનુષ્ઠાનોમાં સીએમ કે ચંદ્રશેખર રાવ પણ સામેલ થઈ શકે છે. આ મંદિરને ખોલવાનું મૂહુર્ત પણ કેસીઆરના આધ્યાત્મિક ગુરુ ચિન્ના જીયર સ્વામીએ જ કાઢ્યું હતું.

100 એકરની યજ્ઞ વાટિકા

આ મંદિરને ફરીથી ખોલતા પહેલા મહા સુદર્શન યજ્ઞ પણ કરવામાં આવી રહ્યો છે. જેના માટે 100 એકરની યજ્ઞ વાટિકા બનાવવામાં આવી રહી છે અને તેમા 1048 યજ્ઞા કુંડલ છે. આ યજ્ઞમાં હજારો પંડિતો પોતાના સહયોગીઓ સાથે ભાગ લઈ રહ્યા છે. યદાદ્રીનું આ શ્રી લક્ષ્મી નરસિમ્હા મંદિર હૈદરાબાદથી અંદાજે 80 કિમી દૂર છે. આ મંદિરનું પરિસર 14.5 એકરમાં ફેલાયેલ છે અને તેનું પુન:નિર્માણ વર્ષ 2016માં શરૂ થયું હતું. જ્યારે આ મંદિરની ટાઉનશિપ યોજના 2500 એકરમાં ફેલાયેલી છે.


1800 કરોડ રૂપિયામાં બન્યું છે આ ઐતિહાસિક મંદિર, પ્રવેશદ્વારમાં 125 કિલો સોનાનો થયો છે ઉપયોગ

દરવાજામાં જડવામાં આવ્યું છે 125 કિલો સોનુ

આ વિશાળ અને ભવ્ય મંદિરની બીજી વિશેષતા એ પણ છે કે, તેના પુન:નિર્માણ કાર્યમાં સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. પરંતુ મંદિરના પુન:નિર્માણમાં 2.5 લાખ ટન ગ્રેનાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને વિશેષ રીતે પ્રકાશમ આંધ્ર પ્રદેશમાંથી લાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મંદિરના પ્રવેશદ્વારા પીતળના બનાવવામાં આવ્યા છે. તેમાં 125 કિલો સોનું પણ જડવામાં આવ્યું છે.

મંદિરના ગોપુરમ એટલે કે વિશેષ દ્વાર પર જ 125 કિલોગ્રામ સોનું જડવામાં આવ્યું છે. આ માટે સીએમ કેસીઆર સહિત કેટલાય મંત્રીઓએ સોનું દાનમાં આપ્યું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે તેમા અંદાજેસૃ સવા કિલો સોનું કેસીઆર પરિવાર તરફથી આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ મંદિરની ડિઝાઈન પ્રખ્યાત ફિલ્મ સેટ ડિઝાનર આનંદ સાઈએ તૈયાર કરી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'
Embed widget