શોધખોળ કરો

1800 કરોડ રૂપિયામાં બન્યું છે આ ઐતિહાસિક મંદિર, પ્રવેશદ્વારમાં 125 કિલો સોનાનો થયો છે ઉપયોગ

આજે દેશના એક ઐતિહાસિક મંદિરનું લોકાર્પણ થઈ રહ્યું છે. પુન:નિર્માણ બાદ આ મંદિરને ફરીથી ખોલવામાં આવી રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ મંદિરના પુન: નિર્માણ માટે 1800 કરોડનો ખર્ચ થયો છે.

આજે દેશના એક ઐતિહાસિક મંદિરનું લોકાર્પણ થઈ રહ્યું છે. પુન:નિર્માણ બાદ આ મંદિરને ફરીથી ખોલવામાં આવી રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ મંદિરના પુન: નિર્માણ માટે 1800 કરોડનો ખર્ચ થયો છે. આ મંદિર તેલંગાણામાં આવેલું છે અને તેનું નામ છે શ્રી લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિર. આ મંદિરને શ્રદ્ધાળુંઓ માટે ખોલતા પહેલા હોમ-હવન કરવામાં આવી રહ્યા છે. આ અનુષ્ઠાનોમાં સીએમ કે ચંદ્રશેખર રાવ પણ સામેલ થઈ શકે છે. આ મંદિરને ખોલવાનું મૂહુર્ત પણ કેસીઆરના આધ્યાત્મિક ગુરુ ચિન્ના જીયર સ્વામીએ જ કાઢ્યું હતું.

100 એકરની યજ્ઞ વાટિકા

આ મંદિરને ફરીથી ખોલતા પહેલા મહા સુદર્શન યજ્ઞ પણ કરવામાં આવી રહ્યો છે. જેના માટે 100 એકરની યજ્ઞ વાટિકા બનાવવામાં આવી રહી છે અને તેમા 1048 યજ્ઞા કુંડલ છે. આ યજ્ઞમાં હજારો પંડિતો પોતાના સહયોગીઓ સાથે ભાગ લઈ રહ્યા છે. યદાદ્રીનું આ શ્રી લક્ષ્મી નરસિમ્હા મંદિર હૈદરાબાદથી અંદાજે 80 કિમી દૂર છે. આ મંદિરનું પરિસર 14.5 એકરમાં ફેલાયેલ છે અને તેનું પુન:નિર્માણ વર્ષ 2016માં શરૂ થયું હતું. જ્યારે આ મંદિરની ટાઉનશિપ યોજના 2500 એકરમાં ફેલાયેલી છે.


1800 કરોડ રૂપિયામાં બન્યું છે આ ઐતિહાસિક મંદિર, પ્રવેશદ્વારમાં 125 કિલો સોનાનો થયો છે ઉપયોગ

દરવાજામાં જડવામાં આવ્યું છે 125 કિલો સોનુ

આ વિશાળ અને ભવ્ય મંદિરની બીજી વિશેષતા એ પણ છે કે, તેના પુન:નિર્માણ કાર્યમાં સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. પરંતુ મંદિરના પુન:નિર્માણમાં 2.5 લાખ ટન ગ્રેનાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને વિશેષ રીતે પ્રકાશમ આંધ્ર પ્રદેશમાંથી લાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મંદિરના પ્રવેશદ્વારા પીતળના બનાવવામાં આવ્યા છે. તેમાં 125 કિલો સોનું પણ જડવામાં આવ્યું છે.

મંદિરના ગોપુરમ એટલે કે વિશેષ દ્વાર પર જ 125 કિલોગ્રામ સોનું જડવામાં આવ્યું છે. આ માટે સીએમ કેસીઆર સહિત કેટલાય મંત્રીઓએ સોનું દાનમાં આપ્યું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે તેમા અંદાજેસૃ સવા કિલો સોનું કેસીઆર પરિવાર તરફથી આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ મંદિરની ડિઝાઈન પ્રખ્યાત ફિલ્મ સેટ ડિઝાનર આનંદ સાઈએ તૈયાર કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે તુટ્યા 10 મોટા રેકોર્ડ,સૌથી મોટા સ્કોરથી લઈને રોહિત-વિરાટની સદી સામેલ
વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે તુટ્યા 10 મોટા રેકોર્ડ,સૌથી મોટા સ્કોરથી લઈને રોહિત-વિરાટની સદી સામેલ
Embed widget