શોધખોળ કરો

Independence Day 2022: ભારત 75મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે કે 76મો, આ સરળ રીતે દૂર કરો મૂંઝવણ

15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયું. એક વર્ષ પૂર્ણ થવા પર એટલે કે 15મી ઓગસ્ટ 1948ના રોજ સ્વતંત્રતા દિવસની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી પરંતુ સ્વતંત્રતા દિવસ બીજો બન્યો.

Independence Day of India: સોશિયલ મીડિયા પર કેટલાક લોકો ભારતના 75મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે જ્યારે કેટલાક લોકો 76મા દિવસે. આવી સ્થિતિમાં, મૂંઝવણ દૂર કરવી જરૂરી છે કારણ કે આ કોઈ સામાન્ય દિવસ નથી, આ તે દિવસ છે જ્યારે ભારતને લાંબા સંઘર્ષ પછી બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મળી હતી. આજે આપણે દેશવાસીઓ આઝાદીની આ વર્ષગાંઠ ઉજવવા સક્ષમ છીએ કારણ કે આ ધરતીના અસંખ્ય સપૂતો અને વીરોએ આઝાદીને પોતાના લોહીથી સિંચી દીધી છે, તેઓએ માતૃભૂમિ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે.

ઉજ્જવળ ભવિષ્ય તૈયાર કરવા માટે ઈતિહાસનું જ્ઞાન હોવું જરૂરી છે, તેથી દેશની નવી પેઢીને ખબર હોવી જોઈએ કે ભારત કેવી રીતે તબક્કામાંથી પસાર થયું અને ઓછામાં ઓછી કેટલીક તારીખોમાંને લઈને તો કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ. તો ચાલો સ્વતંત્રતા દિવસની ગણતરી અંગેની મૂંઝવણને સરળ રીતે દૂર કરીએ.

15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયું. એક વર્ષ પૂર્ણ થવા પર એટલે કે 15મી ઓગસ્ટ 1948ના રોજ સ્વતંત્રતા દિવસની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી પરંતુ સ્વતંત્રતા દિવસ બીજો બન્યો. દિવસ પણ શરૂ થાય તે તારીખે ગણાય છે. એ જ રીતે, 1957 માં, ભારતે સ્વતંત્રતા દિવસની 10મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી પરંતુ તે દિવસ તરીકે 11મો હતો. એ જ રીતે ગણતરી કરીએ તો હવે એટલે કે 2022માં આઝાદીની 75મી વર્ષગાંઠ છે પણ દિવસ 76મો છે. એટલે કે ભારત આ વર્ષે 76મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે.

આ ઝુંબેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર શરૂ કરવામાં આવી હતી

સ્વતંત્રતા દિવસના 75 વર્ષ પૂર્ણ થવા પર, ભારત સરકારે 'આઝાદી કા અમૃત મહોત્સવ' અભિયાનની શરૂઆત કરી હતી, જે વર્ષભરમાં વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવવામાં આવે છે. આ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓમાં દેશભક્તિની લાગણી જગાવવા માટે 'હર ઘર તિરંગા' અભિયાનની શરૂઆત કરી હતી. તેની અસર દેખાઈ રહી છે. ગામ હોય કે શહેર, દેશના અસંખ્ય ઘરોની છત પર રાષ્ટ્રધ્વજ લહેરાવતો જોવા મળે છે.

વડાપ્રધાન મોદીની આ પહેલને ઘણા વિરોધ પક્ષોએ પણ સ્વીકારી છે. જોકે, તે પોતાની રીતે સેલિબ્રેટ કરી રહી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા દ્વારા લોકોને આ પહેલમાં જોડાવા માટે પણ આહ્વાન કર્યું હતું. આ કારણે ઘણા યુઝર્સે પોતાના સોશિયલ એકાઉન્ટના પ્રોફાઈલ પિકમાં ત્રિરંગાની તસવીર લગાવી છે. એબીપી ન્યૂઝ તમામ દેશવાસીઓને 76માં સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવે છે. જય હિન્દ!

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Embed widget