શોધખોળ કરો

Independence Day 2024 Live: લાલ કિલ્લા પરથી PM મોદીએ કહ્યુ- 'રિફોર્મ રાજકીય મજબૂરી નહી, અમે નેશન ફર્સ્ટના સંકલ્પથી પ્રેરિત'

આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સતત 11મી વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે. આ દરમિયાન તેઓ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન પણ કરશે.

Key Events
Independence Day 2024 live updates PM to address nation from Red Fort Independence Day 2024 Live: લાલ કિલ્લા પરથી PM મોદીએ કહ્યુ- 'રિફોર્મ રાજકીય મજબૂરી નહી, અમે નેશન ફર્સ્ટના સંકલ્પથી પ્રેરિત'
ફોટોઃ ANI
Source : ANI

Background

ભારત આજે તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સતત 11મી વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે. આ દરમિયાન તેઓ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન પણ કરશે. આ વર્ષે સ્વતંત્રતા દિવસની થીમ છે વિકસિત ભારત @2047. સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાજધાની દિલ્હી સહિત સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.

આ વર્ષે ભારતીય નેવી કોઓર્ડિનેશન સર્વિસ છે. કમાન્ડર અરુણ કુમાર મહેતા ગાર્ડ ઓફ ઓનરની કમાન સંભાળશે. વડા પ્રધાનના ગાર્ડમાં આર્મી ટુકડીનું કમાન્ડ મેજર અર્જુન સિંહ, નૌકાદળની ટુકડીનું નેતૃત્વ લેફ્ટનન્ટ કમાન્ડર ગુલિયા ભાવેશ એનકે અને એરફોર્સ ટુકડીનું નેતૃત્વ સ્ક્વોડ્રન લીડર અક્ષરા ઉનિયાલ સંભાળશે. એડિશનલ ડીસીપી અનુરાગ દ્વિવેદી દિલ્હી પોલીસની ટીમને કમાન્ડ કરશે.

પીએમને સલામી આપવામાં આવશે

વડાપ્રધાન મોદી આજે લાલ કિલ્લા પર પહોંચશે ત્યારે સંરક્ષણ સચિવ ગિરધર અરમાને દિલ્હી વિસ્તારના જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC) લેફ્ટનન્ટ જનરલ ભવનીશ કુમારનો પરિચય કરાવશે. આ પછી દિલ્હી ક્ષેત્રના GOC વડા પ્રધાન મોદીને સલામી મંચ પર લઈ જશે, જ્યાં સંયુક્ત આંતર-સેવાઓ અને દિલ્હી પોલીસના ગાર્ડ વડાપ્રધાનને સલામી આપશે. વડાપ્રધાન માટે ગાર્ડ ઓફ ઓનર ટુકડીમાં આર્મી, નેવી, એરફોર્સ અને દિલ્હી પોલીસના એક-એક અધિકારી અને 24 જવાનો સામેલ હશે.

મજબૂત સુરક્ષા વ્યવસ્થા

સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી દેશને વિકાસનો સંદેશ આપશે અને 2047 સુધીમાં દેશનો વિકાસ કરવા માટેનું પોતાનું વિઝન જનતા સમક્ષ રજૂ કરશે. કડક સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે દિલ્હી પોલીસે લાલ કિલ્લાની આસપાસ સુરક્ષા કર્મચારીઓને તૈનાત કર્યા છે.

સ્વતંત્રતા દિવસના અવસર પર જ્યારે લાલ કિલ્લા પર પહોંચશે ત્યારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પીએમ મોદીનું સ્વાગત કરશે. આ વખતે સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં 18 હજાર મહેમાનો ભાગ લેશે. જેમાં 150-150 લખપતિ અને ડ્રોન દીદી, આશા વર્કર અને ANS સાથે ગ્રામ પંચાયતોની 300 ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓની ટુકડીને પણ સામેલ કરવામાં આવશે.

11:13 AM (IST)  •  15 Aug 2024

Independence Day 2024: તમામ રાજકીય પક્ષોએ વન નેશન વન ઇલેક્શન માટે આગળ આવવું જોઈએ - PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે આજે દરેક કામને ચૂંટણીના રંગમાં રંગી દેવામાં આવે છે. તમામ રાજકીય પક્ષોએ પોતપોતાના વિચારો વ્યક્ત કર્યા છે. એક કમિટી પોતાનો રિપોર્ટ તૈયાર કરી રહી છે. વન નેશન, વન ઇલેક્શન માટે દેશે આગળ આવવું પડશે. હું રાજકીય પક્ષોને વિનંતી કરું છું કે ભારતની પ્રગતિ માટે વન નેશન, વન ઇલેક્શનના સ્વપ્નને સાકાર કરવા આગળ આવે.

11:13 AM (IST)  •  15 Aug 2024

પરિવારવાદ અને જાતિવાદથી લોકશાહીને નુકસાન થઈ રહ્યું છે - PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે પરિવારવાદ અને જાતિવાદથી લોકશાહીને નુકસાન થઈ રહ્યું છે. આપણે આમાંથી દેશને આઝાદ કરવો છે. અમારું એક મિશન એવા એક લાખ લોકોને આગળ લાવવાનું છે જેમના પરિવારમાં કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ નથી. તેનાથી દેશને ભત્રીજાવાદ અને જાતિવાદથી મુક્તિ મળશે. આનાથી નવા વિચારો સામે આવશે. તેઓ કોઈપણ પક્ષમાં જોડાઈ શકે છે.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
Weather Update: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો અપડેટ 
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

વિડિઓઝ

PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
સુરત પૂર: 8000થી વધુ કારો બંધ! દિવાળી સુધી કાર વગર ફરવું પડે તેવી સ્થિતિ, વાંચો રિપોર્ટ
સુરત પૂર: 8000થી વધુ કારો બંધ! દિવાળી સુધી કાર વગર ફરવું પડે તેવી સ્થિતિ, વાંચો રિપોર્ટ
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
LICની આ યોજનામાં મેળવો દર મહિને 20,000 પેન્શન, જાણો કેટલું કરવું પડશે રોકાણ?
LICની આ યોજનામાં મેળવો દર મહિને 20,000 પેન્શન, જાણો કેટલું કરવું પડશે રોકાણ?
Gujarat rain live updates: મહેમદાવાદનું કુણા ગામ બેટમાં ફેરવાયું, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
Gujarat rain live updates: મહેમદાવાદનું કુણા ગામ બેટમાં ફેરવાયું, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Embed widget