શોધખોળ કરો

India Corona Cases Today: દેશમાંથી કોરોનાના વળતા દિવસો, સતત બીજા દિવસે નોંધાયા આટલા ઓછા કેસ

India Covid-19 Update: સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 40 હજાર 797 થઈ છે.

India Coronavirus Case:  દેશમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3 હજાર 615 નવા કેસ નોંધાયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 1.12 ટકા થયો છે. 4972 દર્દી સાજા થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 40 હજાર 797 થઈ છે. કુલ 4 કરોડ 40 લાખ 9 હજાર 525 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 28 હજાર 584 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 217 કરોડ 96 લાખ 31 હજાર 500 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 13 લાખ 87 હજાર 533 ડોઝ અપાયા હતા.

સપ્ટેમ્બરમાં નોંધાયેલા કેસ

  • 27 સપ્ટેમ્બરે 3230 નવા કેસ નોંધાયા હતા.
  • 26 સપ્ટેમ્બરે 4129 નવા કેસ નોંધાયા હતા.
  • 25 સપ્ટેમ્બરે 4777 નવા કેસ નોંધાયા હતા.
  • 24 સપ્ટેમ્બરે 4912 નવા કેસ નોંધાયા હતા.
  • 23 સપ્ટેમ્બરે 5 હજાર જેટલા કેસ નોંધાયા હતા.
  • 22 સપ્ટેમ્બરે 5443 નવા કેસ નોંધાયા હતા.
  • 21 સપ્ટેમ્બરે 4510 નવા કેસ નોંધાયા હતા.
  • 20 સપ્ટેમ્બરે 4043 નવા કેસ નોંધાયા હતા.
  • 19 સપ્ટેમ્બરે 4858 નવા કેસ નોંધાયા હતા.
  • 18 સપ્ટેમ્બરે 4555 નવા કેસ નોંધાયા હતા.
  • 17 સપ્ટેમ્બરે 5747 નવા કેસ નોંધાયા હતા.
  • 16 સપ્ટેમ્બરે 6298 નવા કેસ નોંધાયા હતા
  • 15 સપ્ટેમ્બર 6422 નવા કેસ નોંધાયા હતા.
  • 14 સપ્ટેમ્બરે 5108 નવા કેસ નોંધાયા હતા.
  • 13 સપ્ટેમ્બરે 4369 નવા કેસ નોંધાયા હતા.
  • 12 સપ્ટેમ્બરે 5221 નવા કેસ નોંધાયા હતા
  • 11 સપ્ટેમ્બરે 5041 કેસ નોંધાયા હતા.
  • 10 સપ્ટેમ્બરે 5554 કોરોના કેસ નોંધાયા હતા.
  • 9 સપ્ટેમ્બરે 6093 નવા કેસ નોંધાયા હતા.
  • 8 સપ્ટેમ્બરે 6395 નવા કેસ નોંધાયા હતા.
  • 7 સપ્ટેમ્બરે 5379 નવા કેસ નોંધાયા હતા.
  • 6 સપ્ટેમ્બરે 4417 નવા કેસ નોંધાયા હતા.
  • 5 સપ્ટેમ્બરે 5910 નવા કેસ નોંધાયા હતા.
  • 4 સપ્ટેમ્બર 6809 નવા કેસ નોંધાયા હતા.
  • 3 સપ્ટેમ્બરે 7219 નવા કેસ નોંધાયા હતા.
  • 2 સપ્ટેમ્બરે 6168 નવા કોરોના કેસ નોંધાયા.
  • 1 સપ્ટેમ્બરે 7946 નવા કેસ નોંધાયા
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ભારત પરત ફર્યા અવકાશયાત્રી શુભાંશુ શુક્લા, એરપોર્ટ પર ભારત માતા કી જયના નારા સાથે કરવામાં આવ્યું સ્વાગત
ભારત પરત ફર્યા અવકાશયાત્રી શુભાંશુ શુક્લા, એરપોર્ટ પર ભારત માતા કી જયના નારા સાથે કરવામાં આવ્યું સ્વાગત
ગોંડલમાં મેળાની મોજ બગડી: જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી, 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદ
ગોંડલમાં મેળાની મોજ બગડી: જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી, 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદ
ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપીંગનું નામ લઈને કહી મોટી વાત, કહ્યું – ‘જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ચીન....’
ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપીંગનું નામ લઈને કહી મોટી વાત, કહ્યું – ‘જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ચીન....’
Health Tips: સૂતા પહેલા પીવો તજનું પાણી, આ 5 બીમારીઓ થશે દૂર
Health Tips: સૂતા પહેલા પીવો તજનું પાણી, આ 5 બીમારીઓ થશે દૂર
Advertisement

વિડિઓઝ

Devayat Khavad Controversy : લોકકલાકાર દેવાયત ખવડને મેઘરાજસિંહ ગોહિલ નામના શખ્સનો ખુલ્લો પડકાર
Hun To Bolish : હું તો બોલીશ : મેળાના રંગમાં ભંગ
Hun To Bolish : હું તો બોલીશ : જન્માષ્ટમીમાં જમાવટ
Trump-Putin Meeting : અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, પુતિન-ટ્રમ્પ વચ્ચે 3 કલાક બેઠક
Ambalal Patel Rain Prediction: આ વિસ્તારોમાં પડશે પૂર જેવો વરસાદ: અંબાલાલની સૌથી ઘાતક આગાહી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારત પરત ફર્યા અવકાશયાત્રી શુભાંશુ શુક્લા, એરપોર્ટ પર ભારત માતા કી જયના નારા સાથે કરવામાં આવ્યું સ્વાગત
ભારત પરત ફર્યા અવકાશયાત્રી શુભાંશુ શુક્લા, એરપોર્ટ પર ભારત માતા કી જયના નારા સાથે કરવામાં આવ્યું સ્વાગત
ગોંડલમાં મેળાની મોજ બગડી: જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી, 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદ
ગોંડલમાં મેળાની મોજ બગડી: જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી, 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદ
ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપીંગનું નામ લઈને કહી મોટી વાત, કહ્યું – ‘જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ચીન....’
ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપીંગનું નામ લઈને કહી મોટી વાત, કહ્યું – ‘જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ચીન....’
Health Tips: સૂતા પહેલા પીવો તજનું પાણી, આ 5 બીમારીઓ થશે દૂર
Health Tips: સૂતા પહેલા પીવો તજનું પાણી, આ 5 બીમારીઓ થશે દૂર
એશિયા કપ 2025માં સૂર્યકુમાર યાદવ રમશે કે નહીં? સર્જરી બાદ ફિટનેસ ટેસ્ટ પર થયો મોટો ખુલાસો
એશિયા કપ 2025માં સૂર્યકુમાર યાદવ રમશે કે નહીં? સર્જરી બાદ ફિટનેસ ટેસ્ટ પર થયો મોટો ખુલાસો
Dahi Handi 2025: ક્યારે છે દહીં હાંડીનો તહેવાર, ગોવિંદા કેમ ફોડે છે મટકી?
Dahi Handi 2025: ક્યારે છે દહીં હાંડીનો તહેવાર, ગોવિંદા કેમ ફોડે છે મટકી?
એક વીડિયો કૉલ તમારા બેંક એકાઉન્ટને કરી શકે છે ખાલી, જાણો શું છે WhatsApp સ્ક્રીન મિરરિંગ ફ્રોડ
એક વીડિયો કૉલ તમારા બેંક એકાઉન્ટને કરી શકે છે ખાલી, જાણો શું છે WhatsApp સ્ક્રીન મિરરિંગ ફ્રોડ
અંબાલાલ પટેલે 29 થી 31 ઓગસ્ટના વરસાદને ખેતી માટે ખરાબ ગણાવ્યો, હવે વરાપની જરૂર
અંબાલાલ પટેલે 29 થી 31 ઓગસ્ટના વરસાદને ખેતી માટે ખરાબ ગણાવ્યો, હવે વરાપની જરૂર
Embed widget