શોધખોળ કરો

India Corona : PM મોદી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે કોરોનાની સમિક્ષા બેઠક

કોરોનાની સમિક્ષા કરવા કેન્દ્રીય આરોગ્ય મંત્રી દેશભરના ડૉક્ટરો સાથે વર્ચ્યુઅલ બેઠક કરશે. 11.30 વાગ્યે કેન્દ્રીય આરોગ્ય મંત્રીની આઈએમએના ડૉક્ટરો સાથે વર્ચ્યુઅલી બેઠક કરશે.

નવી દિલ્લીઃ કોરોનાની સ્થિતિને લઈને પીએમ નરેન્દ્ર મોદી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાતે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પીએમ બેઠક કરશે. આગામી 13મી જાન્યુઆરીએ પીએમ મોદી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. કોરોના અને ઓમિક્રોનને રોકવા અંગે બેઠકમાં ચર્ચા કરાશે. 

કોરોનાની સમિક્ષા કરવા કેન્દ્રીય આરોગ્ય મંત્રી દેશભરના ડૉક્ટરો સાથે વર્ચ્યુઅલ બેઠક કરશે. 11.30 વાગ્યે કેન્દ્રીય આરોગ્ય મંત્રીની આઈએમએના ડૉક્ટરો સાથે વર્ચ્યુઅલી બેઠક કરશે. ગુજરાતમાંથી ડૉક્ટર અનિલ નાયક, ડૉ મેહુલ શાહ, ડૉ અતુલ પંડ્યા, અને રાજકોટના 2 ડૉક્ટર્સ કેન્દ્રીય આરોગ્ય મંત્રી સાથેની વર્ચ્યુઅલ બેઠકમાં જોડાશે.

 

India Corona Cases Today: ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ  તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 1,68,063 નવા કેસ નોંધાયા છે અને 277 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 69957 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 8,21,446  પર પહોંચી છે. દેશમાં ગઈકાલની તુલનાએ આજે 6.5 ટકા ઓછા કેસ નોંધાયા છે. ગઈકાલે 1.79 લાખ કેસ નોંધાયા હતા. ઓમિક્રોનના કુલ 4461 કેસ થયા છે.

  • એક્ટિવ કેસઃ  8,21,446
  • કુલ ડિસ્ચાર્જઃ 34570131
  • કુલ મૃત્યુઆંકઃ484213
  • કુલ રસીકરણઃ 1,52,89,70,294

કેટલું ટેસ્ટિંગ થયું

 
દેશમાં અત્યાર સુધીમાં 69.31,55,280 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 10 જાન્યુઆરીએ 15,79.928 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.
 

આ ટોચના નેતાઓ થયા સંક્રમિત

દેશભરમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. દરમિયાન ગઈકાલે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, કર્ણાટકના મુખ્યમંત્રી સહિત એક કેન્દ્રીય નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ગઈકાલે કેટલા કેસ નોંધાયા હતા

સોમવારે કોરોના વાયરસના 1 લાખ 79 હજાર 729 નવા કેસ નોંધાયા હતા જ્યારે 146 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

મુંબઈ પોલીસમાં કોરોનાનો કહેર

મુંબઈમાં કોરોનાનો પ્રકોપ યથાવત છે. મુંબઈમાં છેલ્લા 48 કલાકમાં 2 પોલીસ કર્મચારીઓએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. મુંબઈના નાગપદમાં મોટર વાહન વિભાગના સબ ઈન્સ્પેક્ટરે કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. આ સબ ઈન્સ્પેક્ટરનું નામ મહેન્દ્ર ભાટી હતું. મહેન્દ્ર ભાટી મુંબઈ પોલીસના મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં નોકરી કરતા હતા. શનિવારે કોરોનાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. બીજી તરફ જો આંકડાઓની વાત કરીએ તો અત્યાર સુધીમાં મુંબઈના 125 પોલીસકર્મીઓ કોરોનાને કારણે જીવ ગુમાવી ચૂક્યા છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
Embed widget