શોધખોળ કરો

કોરોના અપડેટ: દેશમાં સતત સાતમાં દિવસે 30 હજારથી ઓછા કેસ, આજે કેટલા કેસ નોંધાયા ? જાણો 

ભારતમાં કોરોનાના કુલ કેસ વધીને એક કરોડ 31 હજાર પર પહોંચી ગયા છે. તેમાંથી અત્યાર સુધી એક લાખ 45 હજાર 477 લોકોએ આ બીમારીથી જીવ ગુમાવ્યો છે.

નવી દિલ્હી: દેશમાં કોરો સંક્રમણના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે બ્રાઝીલ, રશિયા, બ્રિટન જેવા દેશોમાં ભારત કરતા વધુ કેસ આવી રહ્યાં છે. ભારતમાં સતત સાતમાં દિવસે 30 હજારથી ઓછા કોરોનાના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 26,624 નવા કોરોનાના કેસ નોંધાયા હતા, જ્યારે 341 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. જો કે, રાહતની વાત એ છે કે, વધુ 29,690 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 કરોડને પાર પહોંચી ગઈ છે. દેશમાં સંક્રમિતો સંખ્યા એક કરોડને પાર સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ભારતમાં કોરોનાના કુલ કેસ વધીને એક કરોડ 31 હજાર પર પહોંચી ગયા છે. તેમાંથી અત્યાર સુધી એક લાખ 45 હજાર 477 લોકોએ આ બીમારીથી જીવ ગુમાવ્યો છે. કુલ એક્ટિવ કેસ ઘટીને ત્રણ લાખ 5 હજાર થઈ ગયા છે. અત્યાર સુધી 95 લાખ 80 હજાર લોકોએ કોરોનાને મ્હાત આપી છે. છેલ્લા 23 દિવસથી સતત કોરોના કેસ કરતા રિકવરી વધી રહી છે. દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.45 ટકા છે, જ્યારે રિકવરી રેટ 95 ટકા છે. એક્ટિવ કેસ 3 ટકા છે.
ICMR અનુસાર, 18 ડિસેમ્બર સુધી દેશમાં કોરોનાના 16 કરોડ 11 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમાંથી ગઈ કાલે 11 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દેશમાં પોઝિટિવી રેટ સાત ટકા છે. 33 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના વાયરસના 20 હજારથી ઓછા સક્રિય કેસ છે. કોરોના વાયરસના કુલ એક્ટિવ કેસમાં 40 ટકા કેસ કેરળ અને મહારાષ્ટ્રમાં છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રશિયા પાસેથી તેલ ખરીદવા અમેરિકાની મંજૂરીની જરૂર નથી: ભારતનો જડબાતોડ જવાબ
રશિયા પાસેથી તેલ ખરીદવા અમેરિકાની મંજૂરીની જરૂર નથી: ભારતનો જડબાતોડ જવાબ
"તેમની બુદ્ધી ભ્રષ્ટ થઈ ગઈ છે,બિહાર ન છોડવું જોઈએ," રાબડી દેવીએ નીતિશ કુમાર પર કર્યા પ્રહાર
માર્ચમાં પ્રવાસનું પ્લાનિંગ છે તો વેઇટ, રેલવેએ આ રૂટની ટ્રેન કરી છે કેન્સલ
માર્ચમાં પ્રવાસનું પ્લાનિંગ છે તો વેઇટ, રેલવેએ આ રૂટની ટ્રેન કરી છે કેન્સલ
23 વર્ષ જૂના પત્રકાર હત્યા કેસમાં ગુરમીત રામ રહીમને રાહત, હાઇકોર્ટે નિર્દોષ જાહેર કર્યા
23 વર્ષ જૂના પત્રકાર હત્યા કેસમાં ગુરમીત રામ રહીમને રાહત, હાઇકોર્ટે નિર્દોષ જાહેર કર્યા

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મેચની ટિકિટની કાળાબજારી ! | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | શિક્ષકના હાથમાં બૉટલ કેમ ? | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | રાંધણ અને ઔદ્યોગિક ગેસ કેમ મોંઘા થયા ?
Indranil Rajguru: સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થવાનો લીધો નિર્ણય
Pakistan hikes petrol price: યુદ્ધથી પાકિસ્તાનમાં હાહાકાર, 24 કલાકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો
T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ગુજરાતની 6 મહાનગરપાલિકામાં નેતાઓનું શાસન પૂરું! સરકારે વહીવટદારોની કરી નિમણૂક, જુઓ લિસ્ટ
ગુજરાતની 6 મહાનગરપાલિકામાં નેતાઓનું શાસન પૂરું! સરકારે વહીવટદારોની કરી નિમણૂક, જુઓ લિસ્ટ
ઈરાન પછી હવે કયો દેશ? ડોનાલ્ડ ટ્રમ્પે 'નેક્સ્ટ ટાર્ગેટ' અંગે આપ્યો ચોંકાવનારો સંકેત!
ઈરાન પછી હવે કયો દેશ? ડોનાલ્ડ ટ્રમ્પે 'નેક્સ્ટ ટાર્ગેટ' અંગે આપ્યો ચોંકાવનારો સંકેત!
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
Embed widget