શોધખોળ કરો

દેશમાં 6 મહિના બાદ  19 હજારથી ઓછા કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં 21 હજાર દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

ભારતમાં કોરોનાના કુલ કેસ વધીને 1 કરોડ એક લાખ 88 હજાર પર પહોંચી ગયા છે. તેમાંથી અત્યાર સુધી એક લાખ 47 લાખ 622 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યમાં સતત ઘટાડો આવી રહ્યો છે. દેશમાં છેલ્લા 6 મહિના બાદ 19 હજારથી ઓછા કેસ સામે આવ્યા છે. આજે સતત સાતમાં દિવસે 25 હજારથી ઓછા અને 16માં દિવસે 30 હજારથી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 18,732 નવા સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. જ્યારે 279 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. સારી વાત એ છે કે, છેલ્લા 24 કલાકમાં 21, 430 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં 97 લાખથી વધુ દર્દીઓ થયા સાજા સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, ભારતમાં કોરોનાના કુલ કેસ વધીને 1 કરોડ એક લાખ 88 હજાર પર પહોંચી ગયા છે. તેમાંથી અત્યાર સુધી એક લાખ 47 લાખ 622 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કુલ એક્ટિવ કેસ ઘટીને 2 લાખ 78 હજાર પર આવી ગયા છે. અત્યાર સુધી કુલ 97 લાખ 61 હજાર લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. ICMR અનુસાર, 26 ડિસેમ્બર સુધી કોરોના વાયરસના કુલ 16 કરોડ 80 લાખ કોરોનાના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમાંથી 9 લાખ સેમ્પલ ગઈ કાલે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દેશમાં પોઝિટિવિટી રેટ સાત ટકા છે. 33 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના વાયરસના 20 હજારથી ઓછા એક્ટિવ કેસ છે. કોરોના વાયરસના કુલ સક્રિય કેસમાં 40 ટકા કેસ કેરળ અને મહારાષ્ટ્રમાં છે. મૃત્યુ દર અને રિકવરી રેટ દેશમાં મૃત્યુ દર અને એક્ટિવ કેસના દરમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.45 ટકા છે જ્યારે રિકવરી રેટ 96 ટકા છે. એક્ટિવ કેસ 3 ટકાથી ઓછો છે. સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. એક્ટિવ કેસ મામલે દુનિયામાં ભારત 10માં ક્રમે છે. જ્યારે કોરોના કેસની સંખ્યાના હિસાબે દુનિયામાં બીજો સોથી કોરોના પ્રભાવિત દેશ છે.

ટોપ સ્ટોરી

CVC રિપોર્ટમાં મોટો ખુલાસો: બેંક અને રેલવેમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર, જાણો અન્ય વિભાગોની સ્થિતિ
CVC રિપોર્ટમાં મોટો ખુલાસો: બેંક અને રેલવેમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર, જાણો અન્ય વિભાગોની સ્થિતિ
8મું પગાર પંચ: ચેન્નાઈથી બેંગલુરુ સુધી કર્મચારીઓ સાથે બેઠક, ક્યારે મળશે પગાર વધારો?
8મું પગાર પંચ: ચેન્નાઈથી બેંગલુરુ સુધી કર્મચારીઓ સાથે બેઠક, ક્યારે મળશે પગાર વધારો?
આવતીકાલનું હવામાનઃ 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાનું સંકટ: 65 કિમી ઝડપે ફૂંકાશે પવન, IMD નું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાનઃ 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાનું સંકટ: 65 કિમી ઝડપે ફૂંકાશે પવન, IMD નું રેડ એલર્ટ
અયોધ્યા રામ મંદિરને મળ્યા પહેલા CEO: એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા સંભાળશે આ મોટી જવાબદારી
અયોધ્યા રામ મંદિરને મળ્યા પહેલા CEO: એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા સંભાળશે આ મોટી જવાબદારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નિવૃત્તિ બાદ પણ નિયુક્તિ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : સરકાર સુધી પહોંચી ખેડૂતોની વ્યથા
Hun To Bolish : હું તો બોલીશ : શહેરોમાં ડર શાનો ?
Gujarat Rain Forecast: આગામી 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી
Mehsana Firing Case: મહેસાણાની નાગલપુર ચોકડી ફાયરિંગ કેસમાં છ આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'...તો પછી ઈરાન પર વધુ એક ભીષણ હુમલો થશે, ડોનાલ્ડ ટ્રમ્પે આપી મોટી ચેતવણી
'...તો પછી ઈરાન પર વધુ એક ભીષણ હુમલો થશે, ડોનાલ્ડ ટ્રમ્પે આપી મોટી ચેતવણી
PM મોદી-પેઝેશ્કિયાન વચ્ચેની બેઠકથી ભડક્યું અમેરિકા, કહ્યું- 'ઈરાનની મદદ કરી તો...'
PM મોદી-પેઝેશ્કિયાન વચ્ચેની બેઠકથી ભડક્યું અમેરિકા, કહ્યું- 'ઈરાનની મદદ કરી તો...'
Uber Layoffs: Uberએ 3300 કર્મચારીઓની કરી છટણી, વર્ક ફ્રોમ પર લગાવી રોક, AIમાં કરશે રોકાણ
Uber Layoffs: Uberએ 3300 કર્મચારીઓની કરી છટણી, વર્ક ફ્રોમ પર લગાવી રોક, AIમાં કરશે રોકાણ
Nepal Flood: નેપાળમાં ભયાનક પૂરમાં 4000 લોકો ગુમ, અત્યાર સુધી 1200થી વધુના મોત
Nepal Flood: નેપાળમાં ભયાનક પૂરમાં 4000 લોકો ગુમ, અત્યાર સુધી 1200થી વધુના મોત
પાકિસ્તાનમાં સદી જૂનું હિન્દુ મંદિર તોડી પડાતા ભારત લાલઘૂમ, ગુનેગારો સામે કાર્યવાહીની માંગ
પાકિસ્તાનમાં સદી જૂનું હિન્દુ મંદિર તોડી પડાતા ભારત લાલઘૂમ, ગુનેગારો સામે કાર્યવાહીની માંગ
હોર્મુઝ સ્ટ્રેટનું નામ બદલીને 'ટ્રમ્પ સ્ટ્રેટ' થશે? ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી વિશ્વભરમાં હલચલ
હોર્મુઝ સ્ટ્રેટનું નામ બદલીને 'ટ્રમ્પ સ્ટ્રેટ' થશે? ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી વિશ્વભરમાં હલચલ
આવતીકાલનું હવામાનઃ 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાનું સંકટ: 65 કિમી ઝડપે ફૂંકાશે પવન, IMD નું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાનઃ 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાનું સંકટ: 65 કિમી ઝડપે ફૂંકાશે પવન, IMD નું રેડ એલર્ટ
CVC રિપોર્ટમાં મોટો ખુલાસો: બેંક અને રેલવેમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર, જાણો અન્ય વિભાગોની સ્થિતિ
CVC રિપોર્ટમાં મોટો ખુલાસો: બેંક અને રેલવેમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર, જાણો અન્ય વિભાગોની સ્થિતિ
Embed widget