શોધખોળ કરો

કોરોના સામેની લડાઇમાં ભારત અને ઇઝરાયેલે હાથ મિલાવ્યા, હવે સાથે મળીને કરશે આ કામ

ઇઝરાયેલી દૂતાવાસે જણાવ્યુ કે કોરોના વાયરસની તપાસ ઝડપી બનાવવા માટે ભારત અને ઇઝરાયેલ સાથે મળીને રિસર્ચ અને વિકાસ કાર્ય કરશે. મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના કાર્યાલયે જણાવ્યુ કે બન્ને દેશોએ કોરોના વાયરસની તપાસ માટે કૃત્રિમ બુદ્ધિમત્તાના આધાર પર સંયુક્ત રીતે શોધ તથા વિકાસ કાર્ય કરવા પર ચર્ચા કરી છે

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે, દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 1.38 લાખે પહોંચી ગઇ છે. આવા સમયે કોરોના વાયરસની તપાસમાં તેજી લાવવા ભારત હવે ઇઝરાયેલ સાથે મળીને કામ કરશે. ઇઝરાયેલી દૂતાવાસે આ વાતની જાણકારી આપી છે. ઇઝરાયેલી દૂતાવાસે જણાવ્યુ કે કોરોના વાયરસની તપાસ ઝડપી બનાવવા માટે ભારત અને ઇઝરાયેલ સાથે મળીને રિસર્ચ અને વિકાસ કાર્ય કરશે. મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના કાર્યાલયે જણાવ્યુ કે બન્ને દેશોએ કોરોના વાયરસની તપાસ માટે કૃત્રિમ બુદ્ધિમત્તાના આધાર પર સંયુક્ત રીતે શોધ તથા વિકાસ કાર્ય કરવા પર ચર્ચા કરી છે. ઇઝરાયેલી દૂતાવાસની પ્રવક્તા અવિગેલ સ્પિરાએ ટ્વીટ કર્યુ- ભારત અને ઇઝરાયેલ સંયુક્ત રીતે કૉવિડ-19ની ત્વરિત તપાસ કરવા માટે શોધ અને વિકાસ કાર્ય કરશે. ભારતમાં ઇઝરાયેલના દૂતાવાસે પણ આ વાતને લઇને ટ્વીટ કર્યુ છે. કોરોના સામેની લડાઇમાં ભારત અને ઇઝરાયેલે હાથ મિલાવ્યા, હવે સાથે મળીને કરશે આ કામ ભારતમાં ઇઝરાયેલના દૂતાવાસ રૉન માલકાએ ટ્વીટ કર્યુ- મને ગર્વ છે કે ભારત અને ઇઝરાયેલ વિશેષણ એક સાથે કામ કરશે, જેથી તે આખી દુનિયા માટે જીવન બદલવા લાયક સમાધાનની શોધ કરી શકીએ. ખાસ કરીને કૉવિડ-19 મહામારી સામે લડવા માટે. ઉલ્લેખનીય છે કે સોમવારે ભારતમાં એક દિવસામાં રેકોર્ડ 6,997 કેસો સામે આવ્યા. છેલ્લા ચાર દિવસથી ભારતમાં દરરોજ 6 હજારથી વધુ કેસો નવા આવી રહ્યાં છે. ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા 1.38 લાખથી વધુ કેસો સામે આવી ચૂક્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
Good Governance Day: આજે પૂર્વ વડા પ્રધાનની 101મી જન્મજયંતિ; રાષ્ટ્રપતિ અને PM એ વાજપેયીને આપી શ્રદ્ધાંજલિ
Good Governance Day: આજે પૂર્વ વડા પ્રધાનની 101મી જન્મજયંતિ; રાષ્ટ્રપતિ અને PM એ વાજપેયીને આપી શ્રદ્ધાંજલિ
શું તમને પણ લોહી જોઈને ચક્કર આવે છે? જાણો આ સમસ્યા કેટલી જીવલેણ છે?
શું તમને પણ લોહી જોઈને ચક્કર આવે છે? જાણો આ સમસ્યા કેટલી જીવલેણ છે?
Embed widget