શોધખોળ કરો

IGI એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અલકાયદાના નામથી પોલીસને મોકલ્યો ઇ-મેઇલ

ધમકીભર્યો ઇ-મેઇલ મળ્યા બાદ એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને તમામ એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. એરપોર્ટના તમામ ટર્મિનલ પર એન્ટી સબોટાજ ચેકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

નવી દિલ્હીઃ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી  મળી છે. દિલ્હી પોલીસને એક ઇમેઇલ મારફતે અલકાયદાએ ધમકી આપી છે. એક અધિકારીએ જણાવ્યું કે IGI એરપોર્ટ પર અલ કાયદાના ચીફ તરફથી બોમ્બ વિસ્ફોટની ધમકી આપતો ઈમેલ કરવામાં આવ્યો છે. ઇમેઇલમાં એક કપલના નામથી ધમકી મળી છે કે જેમાં આગામી કેટલાક દિવસોમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની વાત કરાઇ છે. બાદમાં તમામ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. સાથે એરપોર્ટની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

એક રિપોર્ટ અનુસાર શનિવારે એક ઇમેઇલ આવ્યો હતો. આ ઇમેઇલના સબ્જેક્ટમાં લખવામાં આવ્યું હતું કે અલકાયદા સરગના તરફથી આઇજીઆઇ એરપોર્ટ પર બોમ્બ વિસ્ફોટનું કાવતરું, આ ઇમેઇલમાં લખવામાં આવ્યું હતું કે કરનબીર સૂરી ઉર્ફ મોહમ્મદ  જલાલ અને તેની પત્ની શૈલી શારદા ઉર્ફ હસીના  રવિવારે સિંગાપોરથી ભારત આવી રહ્યા છે અને તે એરપોર્ટ પર આગામી એક કે ત્રણ દિવસમાં બોમ્બ રાખવાનું કાવતરું કરી રહ્યા છે.

ધમકીભર્યો ઇ-મેઇલ મળ્યા બાદ એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને તમામ એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. એરપોર્ટના તમામ ટર્મિનલ પર એન્ટી સબોટાજ ચેકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. તમામ ગાડીઓની તપાસ કરવામાં આવી રહી છે અને સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસના  મતે આ વર્ષે 21 માર્ચે પણ આ  પ્રકારનો એક ઇમેઇલ આવ્યો હતો જેમાં કરનબીર અને શૈલીને આઇએસઆઇએસના આતંકવાદી ગણાવ્યા હતા.

DIGએ જણાવ્યું કે તાજેતરમાં જ આ નામો અને ડિટેલ સાથે આવો જ ધમકી ભર્યો મેસેજ મળ્યો હતો, જેને બોમ્બ થ્રેટ એસસમેન્ટ કમિટીએ નોન સ્પેસિફિક ગણાવ્યો હતો. SOPના જણાવ્યા અનુસાર, સિક્યોરિટી ઓપરેશન કન્ટ્રોલ સેન્ટરે તમામ સંબંધિત એજન્સીઓને આ અંગેની માહિતી આપી છે અને સ્ટાફને પણ અલર્ટ કર્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget