શોધખોળ કરો

ફરીદાબાદની ચૂંટણી સભામાં અમિત શાહે કહ્યુ- પાંચ વર્ષમાં ઘૂસણખોરોને દેશમાંથી બહાર કરીશું

ભાજપ સરકાર દેશહિતમાં એક પછી એક પગલા ઉઠાવી રહ્યા છીએ તો કોગ્રેસ તેનો વિરોધ કરી રહી છે.

નવી દિલ્હીઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આખા દેશમાં એનઆરસી લાગુ કરવામાં આવશે અને વર્ષ 2024 અગાઉ દેશમાંથી તમામ ઘૂસણખોરોને દેશમાંથી બહાર કરવામાં આવશે. શાહે બુધવારે સેક્ટર-31 એત્માતદપુરના દશેરા મેદાનમાં તિગાંવથી ભાજપના ઉમેદવાર રાજેશ નાગરની ચૂંટણી જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. અમિત શાહે પોતાના ભાષણમાં જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા અને કોગ્રેસના શાસનકાળ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. શાહે કહ્યું કે, ભાજપ સરકારે 370 હટાવી કાશ્મીરને દેશનું અંગ બનાવ્યું છે. કેન્દ્રમાં મોદી સરકારે આ સખ્ત પગલું ભર્યું છે. કોગ્રેસના લાંબા સમય સુધી દેશમાં રાજ કર્યું પરંતુ કોગ્રેસે પોતાની વોટબેન્કની રાજનીતિને લઇને કોઇ નક્કર પગલા ભર્યા નથી. અમિત શાહે કહ્યું કે, હવે જ્યારે ભાજપ સરકાર દેશહિતમાં એક પછી એક પગલા ઉઠાવી રહ્યા છીએ તો કોગ્રેસ તેનો વિરોધ કરી રહી છે. અમિત શાહે પોતાના ભાષણમાં દેશભક્તિની સાથે સાથે વિકાસ પરિયોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. શાહે કહ્યું કે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપ સરકારે રેકોર્ડ વિકાસ કર્યો છે. અગાઉની કોગ્રેસ સરકારે 22 કરોડ રૂપિયા રાજ્ય સરકારને વિકાસ માટે આપ્યા હતા જ્યારે ભાજપની સરકારે 100 કરોડ રૂપિયાથી વધુ આપ્યા છે. આ દરમિયાન કેએમપી, કેજીપી, રેલ કોરિડોર, યમુના પર મંઝાવલી પુલના નિર્માણનો ઉલ્લેખ કર્યો છે. શાહે કહ્યું કે, દેશમાં જ્યારે એનઆરસી લાગુ કરવામાં આવી રહ્યું છે ત્યારે કોગ્રેસને તેનાથી તકલીફ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Embed widget