શોધખોળ કરો
JEEનાં ઘણાં વિદ્યાર્થીઓ દર વર્ષે કરે છે આત્મહત્યા, ભણતરનાં ભારમાં આત્મહત્યાના કિસ્સા માત્ર ભારતમાં બને છે કે વિદેશમાં પણ છે?
પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ સંસ્થાઓમાં પ્રવેશ JEE એડવાન્સ પરીક્ષા દ્વારા મેળવવામાં આવે છે. રિપોર્ટ્સ અનુસાર, પરીક્ષાની મુશ્કેલીના કારણે ઘણા વિદ્યાર્થીઓ હતાશ થઈને આત્મહત્યા કરી લે છે.

ભણતરનું ભાર શ્વાસ પર! (Image Source :Freepik)
Source : freepik
આપણા દેશમાં મોટાભાગના બાળકોનું નાનપણથી જ એન્જિનિયર કે ડોક્ટર બનવાનું સપનું હોય છે, જેના માટે તેઓ સખત મહેનત કરે છે. એન્જિનિયરિંગના ક્ષેત્રમાં પ્રવેશવા માટેની સૌથી મહત્વપૂર્ણ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
રાજકોટ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
