શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મધ્યપ્રદેશ: કમલનાથ સરકારે પરત લીધો હેલ્થ વર્કસને ઓછામાં ઓછા એક વ્યક્તિની નસબંધી કરાવવાનો આદેશ
નસબંધીના આદેશ પર વિવાદ બાદ કમલનાથ સરકારે આદેશ પરત લેવાનો નિર્ણય કર્યો છે.
![મધ્યપ્રદેશ: કમલનાથ સરકારે પરત લીધો હેલ્થ વર્કસને ઓછામાં ઓછા એક વ્યક્તિની નસબંધી કરાવવાનો આદેશ kamalnath government says health staff to get at least one man for sterilisation or take vrs મધ્યપ્રદેશ: કમલનાથ સરકારે પરત લીધો હેલ્થ વર્કસને ઓછામાં ઓછા એક વ્યક્તિની નસબંધી કરાવવાનો આદેશ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/21225913/kamalnath.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભોપાલ: મધ્ય પ્રદેશની કમલનાથ સરકારે રાજ્યના હેલ્થ વર્કસને જાહેર કરેલો એ આદેશ પરત લઈ લીધો છે, જેમાં હેલ્થ વર્કસને કહેવામાં આવ્યું હતું કે તેઓ ઓછામાં ઓછા એક વ્યક્તિની નસબંધી કરાવે અને જો તેમ નહી કરવામાં આવે તો તેમને બળજબરી વીઆરએસ આપી દેવામાં આવશે અને તેનું વેતન પણ કાપ મુકવામાં આવશે. સરકારના આ આદેશ બાદ હાહાકાર મચી ગયો હતો. નસબંધીના આદેશ પર વિવાદ બાદ કમલનાથ સરકારે આદેશ પરત લેવાનો નિર્ણય કર્યો છે.
અગાઉ રાજ્ય સરકારે તેના આદેશમાં કહ્યું હતું કે કર્મચારીઓને લક્ષ્યાંક પૂરો નહીં કરવા પર નો-વર્ક, નો-પે આધાર પર વેતન આપવામાં આવશે નહીં. આ ઉપરાંત કર્મચારીઓને ફરજિયાતપણે સેવામાંથી નિવૃત્ત કરી દેવાની પણ વાત આ આદેશમાં કહેવામાં આવી હતી. ભૂતપુર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસ સરકારના આ આદેશની તુલના ઈમર્જન્સી સમયે સંજય ગાંધીની નસબંધી અભિયાન સાથે કરી હતી.
સરકારના આદેશ બાદ MPW અને પુરુષ સુપરવાઈઝરોએ તેનો વિરોધ શરૂ કરી દીધો હતો. તેમનું કહેવું છે કે તેઓ જિલ્લામાં ઘરે ઘરે જાગૃત્તિ અભિયાન તો ચલાવી શકે છે, પણ કોઈને બળજબરીપૂર્વક નસબંધી ઓપરેશન કરાવી શકે નહીં.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)