ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન થવા પર 100 મિનીટમાં પહોંચી જશે ટીમ, જાણો શું છે cVIGIL App

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું, 'જો કોઈ નેતા આચાર સંહિતાનું ઉલ્લંઘન કરતા જોવા મળે, તો તેનો ફોટો લો અને તેને cVIGIL એપ પર અપલોડ કરો

ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત કરી દીધી છે. આ સાથે હવે સમગ્ર દેશમાં ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. ચૂંટણી પંચની પ્રેસ કૉન્ફરન્સમાં અનેક પ્રકારની જાહેરાતો કરવામાં આવી છે. આ વખતે

Related Articles