શોધખોળ કરો

પતિએ પૂછ્યા વિના શાકમાં નાખ્યા ટામેટા, પછી ગુસ્સામાં પત્નીએ એવું પગલુ ભર્યું જે વાંચી નહી થાય વિશ્વાસ

ટામેટાંના સતત વધી રહેલા ભાવની અસર સામાન્ય લોકો પર જ નથી પડી રહી પરંતુ તેની સીધી અસર લોકોના પારિવારિક જીવન પર પણ પડી છે.

શહડોલઃ ટામેટાંના સતત વધી રહેલા ભાવની અસર સામાન્ય લોકો પર જ નથી પડી રહી પરંતુ તેની સીધી અસર લોકોના પારિવારિક જીવન પર પણ પડી છે. મધ્યપ્રદેશના શહડોલ જિલ્લાના ધનપુરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બેમહૌરી ગામના રહેવાસી સંજીવ કુમાર વર્માનું ઘર ટામેટાના કારણે તૂટી ગયું હતું.  સંજીવે પત્નીને પૂછ્યા વિના શાકમાં મોંઘા ટામેટા નાખ્યા હતા. તેનાથી તેની પત્ની એટલી ગુસ્સે થઈ ગઈ કે તે ગુસ્સે થઈને પતિનું ઘર છોડીને ચાલી ગઈ. હવે સંજીવે કસમ ખાધી છે કે તે ફરી ક્યારેય ટામેટાં ખાશે નહીં. આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે અને સંજીવે ધનપુરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને તેની પત્નીને પાછી લાવવા માટે પોલીસની મદદ માંગી છે.

સંજીવ વર્મા એક નાની હોટલ ચલાવે છે. સાથે ટિફિન સર્વિસ પણ ચલાવે છે. બે દિવસ પહેલા તેણે પત્નીને પૂછ્યા વગર ભોજનમાં ટામેટા નાખ્યા હતા. તેની પત્નીને આ વાતની જાણ થતાં જ તે ગુસ્સે થઈ ગઈ હતી. સંજીવની પત્ની એટલી બધી ગુસ્સે થઈ ગઈ તે તેમની નાની દીકરીને લઇને પતિનું ઘર છોડીને ક્યાંક ચાલી ગઈ. પતિ તેની આ ભૂલ માટે પત્નીને આજીજી કરતો રહ્યો, પરંતુ પત્નીએ તેની વાત ન માની અને ઘર છોડીને ક્યાંક ચાલી ગઈ. હવે સંજુને જીવનમાં ટામેટાંનું મહત્વ સમજાયું. તેણે હવે કમસ ખાધી કે તે જીવનમાં ક્યારેય ટામેટાંનો ઉપયોગ નહીં કરે.

આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. સંજીવે ધનપુરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને ટામેટાને કારણે ઘર છોડી ગયેલી પત્નીની શોધમાં પોલીસની મદદ માંગી છે. આ સમગ્ર મામલે ધનપુરી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સંજય જયસ્વાલનું કહેવું છે કે પતિએ ફરિયાદ કરી છે. ટામેટાંના કારણે તેની પત્ની ઘર છોડી ગઈ છે. ફરિયાદમાં પતિએ જણાવ્યું હતું કે શાકમાં ત્રણ ટામેટાં નાખ્યા હતા, જેના કારણે પત્ની ગુસ્સે થઈને ઉમરિયા જિલ્લામાં ચાલી ગઈ હતી. તેની પત્નીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં તે ઘરે પાછી ફરશે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial                                   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
Embed widget