શોધખોળ કરો

મહાયુતિનો CM ફેસ કોણ? એકનાથ શિંદે અજિત પવારનો ઉલ્લેખ કરીને ફડણવીસે સ્પષ્ટ કરી તસવીર

Maharashtra Election 2024: મહાયુતિમાં સામેલ BJP, શિવસેના શિંદે જૂથ અને NCP અજિત પવાર જૂથ તરફથી મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરવામાં આવી નથી. હવે આ અંગે દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન સામે આવ્યું છે.

Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત ટૂંક સમયમાં થવાની છે. આવી સ્થિતિમાં મહાયુતિ અને મહાવિકાસ અઘાડીમાં મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે, એ સૌથી મોટો પ્રશ્ન બની રહ્યો છે. આ દરમિયાન મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને BJPના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસનું મહાયુતિના CM ફેસ અંગેનું નિવેદન સામે આવ્યું છે.

આજ તક સાથેની વાતચીત દરમિયાન ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, "મહાયુતિમાં CMના ચહેરાને લઈને કોઈ વિવાદ નથી. મુખ્યમંત્રી એકનાથ શિંદે સરકારના પ્રમુખ છે અને આ જ સરકારને આગળ રાખીને અમે ચૂંટણીમાં જઈ રહ્યા છીએ. ચૂંટણી પછી શિવસેના અધ્યક્ષ એકનાથ શિંદે, NCPના અધ્યક્ષ અજિત પવાર અને અમારું સંસદીય બોર્ડ આ અંગે નિર્ણય લેશે. જે પણ નક્કી થશે તે બધાને માન્ય હશે."

મહાયુતિએ CM ફેસની જાહેરાત નથી કરી

 વાસ્તવમાં, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા મહાયુતિમાં સામેલ BJP, શિવસેના એકનાથ શિંદે જૂથ અને NCP અજિત પવાર જૂથ તરફથી મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરવામાં આવી નથી. જોકે, આમાં સામેલ પક્ષોના સમર્થકો પોતાના નેતાઓને CM બનાવવાની ઇચ્છા વ્યક્ત કરતા આવ્યા છે.

શિવસેના UBTCM ફેસ જાહેર કરવાની માંગ કરી હતી

જણાવી દઈએ કે હરિયાણા વિધાનસભા ચૂંટણી બાદ મહાવિકાસ અઘાડીમાં સામેલ શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથે એકવાર ફરી ચૂંટણી પહેલા MVAનો CM ફેસ જાહેર કરવાની માંગ દોહરાવી. જોકે, શિવસેના UBTની માંગને કોંગ્રેસે ફરીથી નકારી કાઢી.

કોંગ્રેસે પાડી ના

આ અંગે કોંગ્રેસે હવાલો આપ્યો કે તેમની પાર્ટીમાં ચૂંટણી પહેલા મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરવાની પરંપરા નથી. આ ઉપરાંત કોંગ્રેસે એવો પણ દાવો કર્યો કે MVAમાં સામેલ શરદ પવાર જૂથ પણ એ જ ઇચ્છે છે કે ચૂંટણી જીત્યા પછી જ મુખ્યમંત્રી નક્કી થવા જોઈએ.

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે શુક્રવારે રાજ્ય કેબિનેટની બેઠકમાંથી તેમના વહેલા બહાર નીકળવાની અટકળોને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે ભાજપ, શિવસેના અને એનસીપીના શાસક મહાયુતિ ગઠબંધનમાં બધું બરાબર છે.

પીટીઆઈ અનુસાર, અભિનેતા સયાજી શિંદેને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)માં સામેલ કર્યા બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં અજિત પવારે જો કે તે બારામતી વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડશે કે નહીં તે અંગે કંઈ જણાવ્યું ન હતું. તેમણે કહ્યું કે સીટોની વહેંચણી નક્કી થયા બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચોઃ

મિત્ર... મિત્ર ન રહ્યા, રાહુલ ગાંધી પર સાથીઓને વિશ્વાસ ન રહ્યો! મોટો દાવ થઈ ગયો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mehsana:  કડીના જાસલપુર પાસે મોટી દુર્ઘટના, ભેખડ ધસી પડતા 5 શ્રમિકોના મોત
Mehsana:  કડીના જાસલપુર પાસે મોટી દુર્ઘટના, ભેખડ ધસી પડતા 5 શ્રમિકોના મોત
Fact Check: હરિયાણામાં કોંગ્રેસને 74, BJP ને મળી 16 બેઠકો, પોસ્ટલ બેલેટના આંકડાથી હાહાકાર, જાણો સત્ય
Fact Check: હરિયાણામાં કોંગ્રેસને 74, BJP ને મળી 16 બેઠકો, પોસ્ટલ બેલેટના આંકડાથી હાહાકાર, જાણો સત્ય
Gujarat Rain Forecast: અરબી સમુદ્રમાં  સિસ્ટમ સક્રિય, આ જિલ્લામાં ફરી ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain Forecast: અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય, આ જિલ્લામાં ફરી ધોધમાર વરસાદની આગાહી
Mohan Bhagwat: નબળું હોવું એ ગુનો,મોહન ભાગવતે મોદી સરકારને હિન્દુઓને લઈને શું આપ્યો મોટો સંદેશ,જાણો વિગતે
Mohan Bhagwat: નબળું હોવું એ ગુનો,મોહન ભાગવતે મોદી સરકારને હિન્દુઓને લઈને શું આપ્યો મોટો સંદેશ,જાણો વિગતે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dussehra 2024 | દશેરાને લઈ ફાફડા જલેબી લેવા લાગી લાંબી લાઇનો, જુઓ અહેવાલKadi Landslide | કડીમાં મોટી દુર્ઘટના | ભેખડ ધસી પડતાં 9 મજૂર દટાયા, 5ના મોત | ABP AsmitaMohan Bhagwat | કોલકાતામાં બનેલી ઘટના શરમજનક, આરોપીઓને બચાવવાના પ્રયાસો થયાHaryana CM Oath Ceremony: હરિયાણાના મુખ્યમંત્રી તરીકે નાયબસિંહ સૈની 17મી ઓક્ટોબરે લેશે શપથ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mehsana:  કડીના જાસલપુર પાસે મોટી દુર્ઘટના, ભેખડ ધસી પડતા 5 શ્રમિકોના મોત
Mehsana:  કડીના જાસલપુર પાસે મોટી દુર્ઘટના, ભેખડ ધસી પડતા 5 શ્રમિકોના મોત
Fact Check: હરિયાણામાં કોંગ્રેસને 74, BJP ને મળી 16 બેઠકો, પોસ્ટલ બેલેટના આંકડાથી હાહાકાર, જાણો સત્ય
Fact Check: હરિયાણામાં કોંગ્રેસને 74, BJP ને મળી 16 બેઠકો, પોસ્ટલ બેલેટના આંકડાથી હાહાકાર, જાણો સત્ય
Gujarat Rain Forecast: અરબી સમુદ્રમાં  સિસ્ટમ સક્રિય, આ જિલ્લામાં ફરી ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain Forecast: અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય, આ જિલ્લામાં ફરી ધોધમાર વરસાદની આગાહી
Mohan Bhagwat: નબળું હોવું એ ગુનો,મોહન ભાગવતે મોદી સરકારને હિન્દુઓને લઈને શું આપ્યો મોટો સંદેશ,જાણો વિગતે
Mohan Bhagwat: નબળું હોવું એ ગુનો,મોહન ભાગવતે મોદી સરકારને હિન્દુઓને લઈને શું આપ્યો મોટો સંદેશ,જાણો વિગતે
Iran: ઈરાનના પરમાણુ સ્થળો પર મોટો સાયબર હુમલો! સમગ્ર વિશ્વમાં ખળભળાટ, તો શું ઈઝરાયેલના બદલાની શરુઆત થઈ ગઈ?
Iran: ઈરાનના પરમાણુ સ્થળો પર મોટો સાયબર હુમલો! સમગ્ર વિશ્વમાં ખળભળાટ, તો શું ઈઝરાયેલના બદલાની શરુઆત થઈ ગઈ?
Gujarat rain Update: રાજ્યમાં વાતાવરણમાં પલટો, છેલ્લા 24 કલાકમાં  53 તાલુકામાં નોંધાયો વરસાદ
Gujarat rain Update: રાજ્યમાં વાતાવરણમાં પલટો, છેલ્લા 24 કલાકમાં 53 તાલુકામાં નોંધાયો વરસાદ
IND vs BAN: આજે ભારત-બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી T20, જાણો પિચ રિપોર્ટ, હવામાન અને સંભવિત પ્લેઈંગ ઈલેવન
IND vs BAN: આજે ભારત-બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી T20, જાણો પિચ રિપોર્ટ, હવામાન અને સંભવિત પ્લેઈંગ ઈલેવન
Maharashtra: હવે 'શ્રીદેવી ચોક' તરીકે ઓળખાશે મુંબઈનું આ જંક્શન, દિવંગત અભિનેત્રીના સન્માનમાં BMCનો મોટો નિર્ણય
Maharashtra: હવે 'શ્રીદેવી ચોક' તરીકે ઓળખાશે મુંબઈનું આ જંક્શન, દિવંગત અભિનેત્રીના સન્માનમાં BMCનો મોટો નિર્ણય
Embed widget