શોધખોળ કરો

Maharashtra Election: મહારાષ્ટ્રમાં સામે આવ્યો એ સર્વે જે BJPની ઊંઘ ઉડાવી દેશે! આંકડા જોઈને CM શિંદેને પરસેવો આવી શકે છે

Election 2024 Survey: મહારાષ્ટ્રના તાજા સર્વે મુજબ 51.3% લોકો વર્તમાન BJP શિંદે સરકારથી નારાજ છે. CM પદ માટે શિંદે 27.6% લોકોની પસંદ છે, જ્યારે 52.5%એ સરકારના પ્રદર્શનને સારું ગણાવ્યું.

Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે મતદાન થવાનું છે અને તેના પરિણામો 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. આ સમયે મહારાષ્ટ્રમાં ચૂંટણી માહોલ ચરમસીમાએ છે. આ દરમિયાન સી વોટરનો એક સર્વે સામે આવ્યો છે. સી વોટરના આ સર્વે મુજબ 51 ટકા લોકોએ એવી વાત કહી જે મહાયુતી સરકારના ધબકારા વધારી શકે છે. સી વોટરના આ સર્વે પ્રમાણે મહારાષ્ટ્રમાં કોનો માહોલ બની રહ્યો છે અને કયા ગઠબંધનનું પલ્લું ભારે છે? ચાલો આંકડાઓથી સમજવાનો પ્રયાસ કરીએ.

સી વોટરના સર્વેમાં જે સૌથી ચોંકાવનારી વાત સામે આવી છે તે એ છે કે જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે શું તેઓ વર્તમાન BJP શિંદે સરકારથી નારાજ છે અને શું તેઓ તેને બદલવા માગે છે તો 51.3 ટકા લોકોએ તેનો જવાબ હામાં આપ્યો. તેમણે કહ્યું હા અમને ગુસ્સો છે અને અમે આ સરકાર બદલવા માગીએ છીએ. જ્યારે 3.7 ટકા લોકોનું કહેવું છે કે અમે ગુસ્સે છીએ, પરંતુ અમે આ સરકાર બદલવા માગતા નથી. 41.0 ટકા લોકોએ કહ્યું કે ગુસ્સો નથી, પરંતુ બદલવા માગતા નથી એટલે કે 41 ટકા લોકો ફરીથી BJP શિંદેની સરકાર ઇચ્છે છે. 4% લોકોએ કહ્યું કે તેઓ આ વિશે હજુ કંઈ કહી શકતા નથી.

CM પદ માટે મહારાષ્ટ્રની જનતાની પસંદ

મહારાષ્ટ્રના લોકોને જ્યારે પૂછવામાં આવ્યું કે CM પદ માટે તેમની પસંદ કોણ છે તો 27.6 ટકા લોકોએ એકનાથ શિંદેનું નામ લીધું, જ્યારે 22.9 ટકા સાથે ઉદ્ધવ ઠાકરે આ સર્વેમાં બીજા નંબરે રહ્યા. દેવેન્દ્ર ફડણવીસને 10.8% લોકોએ તેમની પસંદ ગણાવી. સાથે જ 5.9 ટકા લોકોએ શરદ પવાર તો 3.1% લોકોએ અજિત પવારને તેમની પસંદ ગણાવ્યા.

BJP અને શિવસેના સરકારનું પ્રદર્શન કેવું રહ્યું?

52.5 ટકા લોકોએ તેને સારું ગણાવ્યું. 21.5% લોકોએ તેને સામાન્ય અને 23.2 ટકા લોકોએ તેને ખરાબ કહ્યું.

કયા પરિબળો ચૂંટણીને પ્રભાવિત કરશે?

સર્વેમાં જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે 23.0 ટકા લોકોએ પ્રભાવિત કરતા મુદ્દાઓમાં મરાઠા આરક્ષણનું નામ લીધું, જ્યારે 12.2 ટકા લોકોએ PM મોદીના પ્રદર્શનને મહત્વનું ગણાવ્યું. સ્લમના પુનર્વિકાસને 9.8 ટકા લોકોએ મહત્વનું પરિબળ ગણાવ્યું. 7 ટકા લોકોએ સરકારના પ્રદર્શન અને યોજનાઓની વાત કરી. સરકારી હોસ્પિટલોની સ્થિતિને 8.2 ટકા લોકોએ ચૂંટણીને પ્રભાવિત કરનારું પરિબળ ગણાવ્યું. 6% લોકોએ રાજ્યની આર્થિક સ્થિતિ અને 2.5 ટકા લોકોએ NCPમાં તૂટને મોટું પરિબળ ગણાવ્યું છે.

આ પણ વાંચોઃ

એલચી ખાવાથી પુરુષોને શું ફાયદો થાય છે?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
Embed widget