શોધખોળ કરો

Maharashtra NCP Crisis: એક સમયે શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા, જાણો કોણ છે મંત્રી પદના શપથ લેનાર છગન ભુજબળ

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. NCP નેતા અજિત પવાર રાજ્યના નાયબ મુખ્યમંત્રી બન્યા છે, જ્યારે NCP નેતા છગન ભુજબળે પણ તેમની સાથે મંત્રી તરીકે શપથ લીધા છે.

મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. NCP નેતા અજિત પવાર રાજ્યના નાયબ મુખ્યમંત્રી બન્યા છે, જ્યારે NCP નેતા છગન ભુજબળે પણ તેમની સાથે મંત્રી તરીકે શપથ લીધા છે. છગન ભુજબળ વિશે જાણીએ.

છગન ભુજબળનો જન્મ 15 ઓક્ટોબર 1947ના રોજ થયો હતો. તેઓ મહારાષ્ટ્રની યેવલા વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. તેમણે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે કામ કરવાનો અનુભવ પણ છે. તેમણે 18 ઓક્ટોબર 1999 થી 23 ડિસેમ્બર 2003 સુધી ડેપ્યુટી સીએમ તરીકે કામ કર્યું છે. 

મહારાષ્ટ્રમાં તેમણે જાહેર બાંધકામ વિભાગના મંત્રી અને ગૃહ મંત્રાલયના મંત્રી તરીકે પણ કામ કર્યું છે. છગન ભુજબળ ઓબીસી સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ એનસીપી પ્રમુખ શરદ પવારના નજીકના માનવામાં આવે છે.

ભુજબળ રાજકારણમાં આવ્યા પહેલા શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા હતા

છગન ભુજબળે 1960માં શિવસેનામાંથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. રાજકારણમાં આવતા પહેલા તેઓ શાકભાજી વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, તેમણે એક વખત શાકભાજી વેચવા માટે પૈસા ઉછીના લીધા હતા.

છગન ભુજબળ પાર્ટીના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય છે. NCP મહારાષ્ટ્રના પ્રથમ અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ અગાઉની મહાવિકાસ આઘાડી સરકારમાં ખાદ્ય અને પુરવઠા મંત્રી હતા. એનસીપીના સ્થાપક સભ્યોમાંના એક છે. 

બીજેપી નેતા સુધીર મુનગંટીવારે કહ્યું કે, આખી એનસીપી સામેલ થઈ રહી છે. જેમાં 40થી વધુ ધારાસભ્યો ભાગ લઈ રહ્યા છે. વળી, શિન્દે સરકારમાં મંત્રી શંભુરાજ દેસાઈએ કહ્યું, અમે અજિત પવારનું સ્વાગત કરીએ છીએ. તેમના નિર્ણયનું સ્વાગત છે. શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી એકનાથ શિન્દે અને દેવેન્દ્ર ફડણવીસ સ્ટેજ પર બેઠા હતા.  

અજિત પવારનું આજે વિધિવત રીતે શિંદે ભાજપ સરકારમાં જોડાવાથી એક રીતે ભાજપનો પક્ષ મજબૂત થઈ રહ્યો છે. આવામાં શિંદે જૂથના સમર્થન વિના પણ ભાજપ બહુમતીના આંકડા સુધી પહોંચી રહ્યું છે. હાલમાં સરકાર પાસે 166 ધારાસભ્યોનું સમર્થન છે, જેમાં ભાજપના 125 ધારાસભ્યો અને શિંદે કેમ્પના 40 ધારાસભ્યો છે. જો અજિત પવાર કેમ્પના 30 ધારાસભ્યો ભાજપ સાથે હાથ મિલાવે છે, તો તેની પાસે 156 ધારાસભ્યોનું સમર્થન હશે, જે બહુમતી કરતા 11 વધુ હશે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!Kalpesh Parmar | ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Heart Attack: આ એક ટેસ્ટથી ખબર પડી જશે કે તમે હાર્ટના દર્દી છો કે નહી, આજે જ કરાવી લો
Embed widget