શોધખોળ કરો

મહારાષ્ટ્ર: શિવસેનાને સમર્થન નહીં આપે કૉંગ્રેસ, વિપક્ષની ભૂમિકા નિભાવવા તૈયાર

મહારાષ્ટ્ર કૉંગ્રેસ અધ્યક્ષ થોરાટે કહ્યું કે કૉંગ્રસની શિવસેનાના નેતૃત્વવાળી સરકાર માટે કોઈ રણનીતિ કે પ્રસ્તાવ નથી. તેમણે કહ્યું કે 10 નિર્દલીય તેમના સંપર્કમાં છે અને તે ભાજપ-શિવસેનાને નહીં પણ વિપક્ષને સમર્થન આપવા માંગે છે.

મુંબઈ: મહારાષ્ટ્રમાં કૉંગ્રેસે શિવસેનાને સમર્થન આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. મહારાષ્ટ્ર કૉંગ્રેસ અધ્યક્ષ બાલાસાહેબ થોરાટે કહ્યું કે ભાજપને સત્તાથી દુર રાખવા માટે તે શિવસેના સાથે હાથ નહીં મિલાવે. થોરાટે વધુમાં કહ્યું કે પાર્ટી મજબૂત વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એનસીપી-કૉંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડ્યા હતા. જેમાં 54 સીટ પર જીત મેળવી છે. થોરાટે કહ્યું કે કૉંગ્રસની શિવસેનાના નેતૃત્વવાળી સરકાર માટે કોઈ રણનીતિ કે પ્રસ્તાવ નથી. તેમણે કહ્યું કે 10 નિર્દલીય તેમના સંપર્કમાં છે અને તે ભાજપ-શિવસેનાને નહીં પણ વિપક્ષને સમર્થન આપવા માંગે છે. રાજ્યની 288 વિધાનસભા બેઠકોમાંથી કૉંગ્રેસે 44 બેઠક પર જીત હાંસલ કરી હતી. આ ચૂંટણીમાં ભાજપને 103 સીટ, શિવસેનાને 56 સીટ મળી છે. ત્યારે એ સ્પષ્ટ છે કે ભાજપ પોતાના દમ પર સરકાર નહીં બનાવી શકે. એવામાં પૂર્વ મુખ્યમંત્રી અશોખ ચોહાણ સહિત કેટલાક કૉંગ્રેસી નેતાઓ કહ્યું હતું કે ભાજપને સત્તાથી દુર રાખવા માટે કૉંગ્રેસે તમામ વિકલ્પ શોધવા જોઈએ. થોરાટે કહ્યું કે, શિવસેનાને સમર્થન કરવાનો કોઈ સવાલ જ નથી ઉઠતો, જો શિવસેના અમારો સંપર્ક કરે છે તો અમે પોતાના કેન્દ્રીય નેતૃત્વથી ચર્ચા કરીશું અને તેમનો નિર્ણય અંતિમ રહેશે. મુંબઈ: વરલીમાં લાગ્યા પોસ્ટર, આદિત્ય ઠાકરેને ગણાવ્યા ભાવી મુખ્યમંત્રી આ બેઠક પર કોંગ્રેસને માત્ર 743 મતથી મળી જીત, જાણો ગુજરાત પેટા ચૂંટણીમાં કોને કેટલા મત મળ્યા
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
અમેરિકન મહિલા જ્યોતિષની ડરામણી ભવિષ્યવાણી: 2026 માં લાખો લોકોની જશે નોકરી,ભૂકંપ અને યુદ્ધનો ખતરો
અમેરિકન મહિલા જ્યોતિષની ડરામણી ભવિષ્યવાણી: 2026 માં લાખો લોકોની જશે નોકરી,ભૂકંપ અને યુદ્ધનો ખતરો
Embed widget