શોધખોળ કરો

Coronavirusથી ભારતના લોકોને બચાવવા મોદી સરકારે લીધા આ 10 મોટા પગલા, જુઓ લિસ્ટ.......

ઉલ્લેખનીય છે કે, હાલ ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 74 પહોંચી ગઇ છે

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનો ડર લોકોમાં સતત વધી રહ્યો છે. કોરોના વાયરસથી દેસમાં પહેલુ મોત થયાની પુષ્ટિ થઇ છે. કર્નાટકના કુલબુર્ગીમાં કોરોના વાયરસથી સંક્રમિત 76 વર્ષીય બુઝુર્ગએ જીવ ગુમાવ્યો છે. હવે આ ઘટનાને ધ્યાનમાં રાખીને લોકોને બચાવવા માટે મોદી સરકારે કેટલાક પગલાં ભર્યા છે. ઉલ્લેખનીય છે કે, હાલ ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 74 પહોંચી ગઇ છે. Coronavirusથી ભારતના લોકોને બચાવવા મોદી સરકારે લીધા આ 10 મોટા પગલા, જુઓ લિસ્ટ....... કોરોના વાયરસથી બચાવવા માટે સરકારે શું શું પગલાં ભર્યા..... - પીએમ નરેન્દ્ર મોદીએ ગ્રુપ ઓફ મિનિસ્ટરનુ ગઠન કર્યુ છે - આ ગ્રુપમાં સ્વાસ્થ્ય મંત્રી, વિદેશ મંત્રી, ઉડ્ડયન મંત્રી, ગૃહ મંત્રી, રસાયન મંત્રી અને વાહન પરિવહન મંત્રી સામેલ છે - કોરોનાની તપાસ માટે દેશભરમાં 54 ટેસ્ટ સેન્ટર - દિલ્હીના સફદરગંજ, RML હૉસ્પીટલ, ITBP ના કેમ્પોમાં આઇસૉલેશન સેન્ટર - વિદેશમાંથી આવતા લોકોના 15 એપ્રિલ સુધી વિઝા સસ્પેન્ડ - ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઇન્ડિયા કાર્ડ ધારકોને મળી રહેલી સુવિધા પણ 15 એપ્રિલ સુધી બંધ - 15 ફેબ્રુઆરી બાદ ભારત આવેલા બધા યાત્રી 14 દિવસ આઇસૉલેશનમાં રહેશે - ચીન, ઇટાલી, દક્ષિણ કોરિયા, ઇરાન, ફ્રાન્સ, સ્પેન, જર્મનીની યાત્રા ના કરવાની અપીલ - 30 એરપોર્ટ પર યુનિવર્સલ સ્ક્રીનિંગ - એરપોર્ટ પર અત્યાર સુધી 11 લાખ 14 હજાર 25 (11,14,025) લોકોનુ સ્ક્રીનિંગ Coronavirusથી ભારતના લોકોને બચાવવા મોદી સરકારે લીધા આ 10 મોટા પગલા, જુઓ લિસ્ટ....... શું છે કોરોના વાયરસ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે ભારતમાં અત્યાર સુધીમાં 5 મામલા સામે આવ્યા છે. આ વાયરસ જાનવરોથી માણસોમાં ફેલાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગોનાઇઝેશન અનુસાર, આ વાયરસ સી-ફૂડ સાથે સંકળાયેલો છે અને તેની શરૂઆત ચીનના હુવેઈ પ્રાંતના વુહાન શહેરના એક સી-ફૂડ માર્કેટથી થઈ હોવાનું માનવામાં આવે છે. ડબલ્યૂએચઓના જણાવ્યા મુજબ, આ વાયરસ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પણ ફેલાઈ શકે છે. આ સંજોગોમાં કેટલીક વાતોનું ધ્યાન રાખવાથી વાયરસથી બચી શકાય છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન

વિડિઓઝ

Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
Sattvik Food Festival: અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન
Patan news: પાટણમાં માતા-પિતા માટે આંખો ઉઘાડતો કિસ્સો બન્યો
Pakistani President Zardari: ઓપરેશન સિંદૂરને લઈને પાકિસ્તાનના રાષ્ટ્રપતિનું કબૂલનામું
Gujarat Weather Update: 1 જાન્યુઆરીથી રાજ્યમાં વધશે ઠંડીનું જોર: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
SIP Calculator: દર મહિને ₹10,000 ની એસઆઈપી કરો તો 20 વર્ષ પછી કેટલું ફંડ જમા થાય, જુઓ ગણતરી
SIP Calculator: દર મહિને ₹10,000 ની એસઆઈપી કરો તો 20 વર્ષ પછી કેટલું ફંડ જમા થાય, જુઓ ગણતરી
Embed widget