શોધખોળ કરો

Coronavirusથી ભારતના લોકોને બચાવવા મોદી સરકારે લીધા આ 10 મોટા પગલા, જુઓ લિસ્ટ.......

ઉલ્લેખનીય છે કે, હાલ ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 74 પહોંચી ગઇ છે

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનો ડર લોકોમાં સતત વધી રહ્યો છે. કોરોના વાયરસથી દેસમાં પહેલુ મોત થયાની પુષ્ટિ થઇ છે. કર્નાટકના કુલબુર્ગીમાં કોરોના વાયરસથી સંક્રમિત 76 વર્ષીય બુઝુર્ગએ જીવ ગુમાવ્યો છે. હવે આ ઘટનાને ધ્યાનમાં રાખીને લોકોને બચાવવા માટે મોદી સરકારે કેટલાક પગલાં ભર્યા છે. ઉલ્લેખનીય છે કે, હાલ ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 74 પહોંચી ગઇ છે. Coronavirusથી ભારતના લોકોને બચાવવા મોદી સરકારે લીધા આ 10 મોટા પગલા, જુઓ લિસ્ટ....... કોરોના વાયરસથી બચાવવા માટે સરકારે શું શું પગલાં ભર્યા..... - પીએમ નરેન્દ્ર મોદીએ ગ્રુપ ઓફ મિનિસ્ટરનુ ગઠન કર્યુ છે - આ ગ્રુપમાં સ્વાસ્થ્ય મંત્રી, વિદેશ મંત્રી, ઉડ્ડયન મંત્રી, ગૃહ મંત્રી, રસાયન મંત્રી અને વાહન પરિવહન મંત્રી સામેલ છે - કોરોનાની તપાસ માટે દેશભરમાં 54 ટેસ્ટ સેન્ટર - દિલ્હીના સફદરગંજ, RML હૉસ્પીટલ, ITBP ના કેમ્પોમાં આઇસૉલેશન સેન્ટર - વિદેશમાંથી આવતા લોકોના 15 એપ્રિલ સુધી વિઝા સસ્પેન્ડ - ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઇન્ડિયા કાર્ડ ધારકોને મળી રહેલી સુવિધા પણ 15 એપ્રિલ સુધી બંધ - 15 ફેબ્રુઆરી બાદ ભારત આવેલા બધા યાત્રી 14 દિવસ આઇસૉલેશનમાં રહેશે - ચીન, ઇટાલી, દક્ષિણ કોરિયા, ઇરાન, ફ્રાન્સ, સ્પેન, જર્મનીની યાત્રા ના કરવાની અપીલ - 30 એરપોર્ટ પર યુનિવર્સલ સ્ક્રીનિંગ - એરપોર્ટ પર અત્યાર સુધી 11 લાખ 14 હજાર 25 (11,14,025) લોકોનુ સ્ક્રીનિંગ
Coronavirusથી ભારતના લોકોને બચાવવા મોદી સરકારે લીધા આ 10 મોટા પગલા, જુઓ લિસ્ટ....... શું છે કોરોના વાયરસ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે ભારતમાં અત્યાર સુધીમાં 5 મામલા સામે આવ્યા છે. આ વાયરસ જાનવરોથી માણસોમાં ફેલાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગોનાઇઝેશન અનુસાર, આ વાયરસ સી-ફૂડ સાથે સંકળાયેલો છે અને તેની શરૂઆત ચીનના હુવેઈ પ્રાંતના વુહાન શહેરના એક સી-ફૂડ માર્કેટથી થઈ હોવાનું માનવામાં આવે છે. ડબલ્યૂએચઓના જણાવ્યા મુજબ, આ વાયરસ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પણ ફેલાઈ શકે છે. આ સંજોગોમાં કેટલીક વાતોનું ધ્યાન રાખવાથી વાયરસથી બચી શકાય છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
INS તારાગિરી ભારતીય નૌસેનામાં એન્ટ્રી, દરિયામાં તાકાત ડબલ, રાજનાથ સિંહે આપ્યો PAK ને મરચા લાગે તેવો મેસેજ
INS તારાગિરી ભારતીય નૌસેનામાં એન્ટ્રી, દરિયામાં તાકાત ડબલ, રાજનાથ સિંહે આપ્યો PAK ને મરચા લાગે તેવો મેસેજ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'
Hun To Bolish | હું તો બોલીશ | માફિયાઓ સામે મહિલાઓ મેદાને
Hun To Bolish: ક્યાં પડ્યું માવઠું ?
Gujarat Weather Forecast : કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
Dwarka Unseasonal Rain: દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે ખાબક્યો ધોધમાર કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
ગુજરાતમાં ઓફીસર બનવાની સોનેરી તક, GPSC એ બહાર પાડી ભરતી; જાણીલો અરજી કરવાની છેલ્લી તારીખ
ગુજરાતમાં ઓફીસર બનવાની સોનેરી તક, GPSC એ બહાર પાડી ભરતી; જાણીલો અરજી કરવાની છેલ્લી તારીખ
Gujarat Weather: 7 એપ્રિલે વધુ એક મજબૂત સિસ્ટમ રચાશે, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારમાં થશે માવઠું
Gujarat Weather: 7 એપ્રિલે વધુ એક મજબૂત સિસ્ટમ રચાશે, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારમાં થશે માવઠું
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર, ભારતના LPG ટેન્કરે પાર કર્યું હોર્મૂઝ, જાણો 6 એપ્રિલે પહોંચશે મુંબઇ
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર, ભારતના LPG ટેન્કરે પાર કર્યું હોર્મૂઝ, જાણો 6 એપ્રિલે પહોંચશે મુંબઇ
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
સરકારની મોટી જાહેરાત! સોનાની ખરીદી માટેના નિયમો બદલાશે, જાણો ગ્રાહકો શું થશે અસર?
સરકારની મોટી જાહેરાત! સોનાની ખરીદી માટેના નિયમો બદલાશે, જાણો ગ્રાહકો શું થશે અસર?
માત્ર 2 લાખમાં મળી જશે 10 લાખની કાર, આ સરકારી વેબસાઇટ પર પાણીના ભાવે મળી રહી છે ગાડી
માત્ર 2 લાખમાં મળી જશે 10 લાખની કાર, આ સરકારી વેબસાઇટ પર પાણીના ભાવે મળી રહી છે ગાડી
Embed widget