શોધખોળ કરો

Coronavirusથી ભારતના લોકોને બચાવવા મોદી સરકારે લીધા આ 10 મોટા પગલા, જુઓ લિસ્ટ.......

ઉલ્લેખનીય છે કે, હાલ ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 74 પહોંચી ગઇ છે

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનો ડર લોકોમાં સતત વધી રહ્યો છે. કોરોના વાયરસથી દેસમાં પહેલુ મોત થયાની પુષ્ટિ થઇ છે. કર્નાટકના કુલબુર્ગીમાં કોરોના વાયરસથી સંક્રમિત 76 વર્ષીય બુઝુર્ગએ જીવ ગુમાવ્યો છે. હવે આ ઘટનાને ધ્યાનમાં રાખીને લોકોને બચાવવા માટે મોદી સરકારે કેટલાક પગલાં ભર્યા છે. ઉલ્લેખનીય છે કે, હાલ ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 74 પહોંચી ગઇ છે. Coronavirusથી ભારતના લોકોને બચાવવા મોદી સરકારે લીધા આ 10 મોટા પગલા, જુઓ લિસ્ટ....... કોરોના વાયરસથી બચાવવા માટે સરકારે શું શું પગલાં ભર્યા..... - પીએમ નરેન્દ્ર મોદીએ ગ્રુપ ઓફ મિનિસ્ટરનુ ગઠન કર્યુ છે - આ ગ્રુપમાં સ્વાસ્થ્ય મંત્રી, વિદેશ મંત્રી, ઉડ્ડયન મંત્રી, ગૃહ મંત્રી, રસાયન મંત્રી અને વાહન પરિવહન મંત્રી સામેલ છે - કોરોનાની તપાસ માટે દેશભરમાં 54 ટેસ્ટ સેન્ટર - દિલ્હીના સફદરગંજ, RML હૉસ્પીટલ, ITBP ના કેમ્પોમાં આઇસૉલેશન સેન્ટર - વિદેશમાંથી આવતા લોકોના 15 એપ્રિલ સુધી વિઝા સસ્પેન્ડ - ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઇન્ડિયા કાર્ડ ધારકોને મળી રહેલી સુવિધા પણ 15 એપ્રિલ સુધી બંધ - 15 ફેબ્રુઆરી બાદ ભારત આવેલા બધા યાત્રી 14 દિવસ આઇસૉલેશનમાં રહેશે - ચીન, ઇટાલી, દક્ષિણ કોરિયા, ઇરાન, ફ્રાન્સ, સ્પેન, જર્મનીની યાત્રા ના કરવાની અપીલ - 30 એરપોર્ટ પર યુનિવર્સલ સ્ક્રીનિંગ - એરપોર્ટ પર અત્યાર સુધી 11 લાખ 14 હજાર 25 (11,14,025) લોકોનુ સ્ક્રીનિંગ Coronavirusથી ભારતના લોકોને બચાવવા મોદી સરકારે લીધા આ 10 મોટા પગલા, જુઓ લિસ્ટ....... શું છે કોરોના વાયરસ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે ભારતમાં અત્યાર સુધીમાં 5 મામલા સામે આવ્યા છે. આ વાયરસ જાનવરોથી માણસોમાં ફેલાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગોનાઇઝેશન અનુસાર, આ વાયરસ સી-ફૂડ સાથે સંકળાયેલો છે અને તેની શરૂઆત ચીનના હુવેઈ પ્રાંતના વુહાન શહેરના એક સી-ફૂડ માર્કેટથી થઈ હોવાનું માનવામાં આવે છે. ડબલ્યૂએચઓના જણાવ્યા મુજબ, આ વાયરસ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પણ ફેલાઈ શકે છે. આ સંજોગોમાં કેટલીક વાતોનું ધ્યાન રાખવાથી વાયરસથી બચી શકાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
આવતીકાલનું હવામાનઃ 10 રાજ્યોમાં તબાહી મચાવશે વરસાદ: 80 kmph ની ઝડપે ફૂંકાશે પવન, IMDનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ 10 રાજ્યોમાં તબાહી મચાવશે વરસાદ: 80 kmph ની ઝડપે ફૂંકાશે પવન, IMDનું એલર્ટ
વિદ્યાર્થી આંદોલનના પહેલા દિવસે જ ધર્મેન્દ્ર પ્રધાને કરી હતી રાજીનામાની ઓફર: ભાજપ નેતાનો મોટો દાવો
વિદ્યાર્થી આંદોલનના પહેલા દિવસે જ ધર્મેન્દ્ર પ્રધાને કરી હતી રાજીનામાની ઓફર: ભાજપ નેતાનો મોટો દાવો
18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્
18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્

વિડિઓઝ

Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી
Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
Embed widget