શોધખોળ કરો

ટુ વ્હીલરના માલિકો માટે ખરાબ સમાચારઃ જાણો, મોદી સરકારે શું કરી મોટી જાહેરાત?

કેન્દ્ર સરકારે 15 વર્ષ જૂના વાહનોના નવા રજીસ્ટ્રેશન માટે લેવામાં આવતી ફીમાં આઠ ગણો વધારો કર્યો છે. હવે આવતા વર્ષે એપ્રિલથી જૂના વાહનોના નવા રજીસ્ટ્રેશન માટે 5000 રૂપિયા ચૂકવવા પડશે.

નવી દિલ્લીઃ દેશના ટુ વ્હીલર માલિકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રની મોદી સરકારે ટુ વ્હીલરને લઈને મોટો નિર્ણય લીધો છે, જેની સીધી અસર ટુ વ્હીલરના માલિકોને થવાની છે. કેન્દ્ર સરકારે 15 વર્ષ જૂના વાહનોના રજીસ્ટ્રેશનની રિન્યૂઅલ (renewal of registration) ફીને લઈને  મોટી જાહેરાત કરી છે. હકીકતમાં, કેન્દ્ર સરકારે 15 વર્ષ જૂના વાહનોના નવા રજીસ્ટ્રેશન માટે લેવામાં આવતી ફીમાં આઠ ગણો વધારો કર્યો છે. કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ, હવે આવતા વર્ષે એપ્રિલથી જૂના વાહનોના નવા રજીસ્ટ્રેશન માટે 5000 રૂપિયા ચૂકવવા પડશે, જે જૂની કિંમત કરતા લગભગ 8 ગણા વધારે છે. માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે સોમવારે એક નોટિફિકેશન બહાર પાડીને આગામી વર્ષથી નવી વ્યવસ્થા અમલમાં મુકી છે.

 

8 ગણી ફી ચૂકવવી પડશે

 

જૂના વાહનોના નવીકરણ અંગે કેન્દ્ર સરકારે કરેલી જાહેરાત, અને નોંધણી માટેની ફીમાં આઠ ગણો વધારો કર્યો છે, તે નવો નિયમ રાષ્ટ્રીય વાહન જંક નીતિનો ભાગ છે. આ નોટિફિકેશન અનુસાર, 15 વર્ષથી વધુ જૂના વાહનોના ફિટનેસ સર્ટિફિકેટના રિન્યુઅલ માટે હવે પહેલા કરતા આઠ ગણી વધુ ફી ચૂકવવી પડશે.

 

આટલી હશે ફી

 

 

 

સરકારે જૂના વાહનોના નવીકરણ માટે બનાવેલા નવા નિયમની સૂચના મુજબ, 15 વર્ષ જૂની કારના રજીસ્ટ્રેશનના નવીકરણ માટે, 600 ને બદલે 5000 રૂપિયા, બાઇક માટે 300 ને બદલે 1,000 રૂપિયા, બસ અથવા ટ્રક માટે 1500 રૂપિયાને બદલે 12,500 રૂપિયા ચાર્જ લાગુ પડે છે.

 

દિલ્હી-એનસીઆરમાં લાગુ થશે નહીં

 

કેન્દ્ર સરકારે બનાવેલો આ નવો નિયમ દિલ્હી-એનસીઆરમાં રહેતા વાહન માલિકોને લાગુ પડશે નહીં. વાસ્તવમાં, દિલ્હીમાં 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી જૂનાં પેટ્રોલ વાહનો પર પહેલેથી જ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

 

આ સિવાય સરકારે બનાવેલા આ નિયમોમાં રજિસ્ટ્રેશન કાર્ડ સ્માર્ટ કાર્ડ જેવું હશે, જેના માટે 200 રૂપિયાની વધારાની ફી ચૂકવવી પડશે. સરકારે બનાવેલા આ નિયમો 1 એપ્રિલ 2022 થી અમલમાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Embed widget