શોધખોળ કરો

દેશના આ મોટા રાજ્યમાં 24 કલાકમાં 251 પોલીસો કોરોનાનો ભોગ બનતાં હાહાકાર, જાણો વિગત

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 251થી વધુ પોલસકર્મીઓ કોરોના પૉઝિટીવ થયા છે. આ સાથે મહારાષ્ટ્રમાં પોલીસકર્માઓનો પૉઝિટીવ કેસનો આંકડો 8483 પર પહોંચી ગયો છે. રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધી 93 પોલીસકર્મીઓના મોત પણ થઇ ચૂક્યા છે

મુંબઇઃ કોરોનાનો માર હવે પોલીસકર્મીઓ પર પણ પડવા લાગ્યો છે. દિવસરાત ડ્યૂટી કરીને પ્રજાને કોરોનાથી બચાવવા માટે પ્રયત્ન કરી રહેલા પોલીસકર્મીઓ હવે કોરોનાની ઝપેટમાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં આ આંકડો દિવસે દિવસે વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 251થી વધુ પોલસકર્મીઓ કોરોના પૉઝિટીવ થયા છે. આ સાથે મહારાષ્ટ્રમાં પોલીસકર્માઓનો પૉઝિટીવ કેસનો આંકડો 8483 પર પહોંચી ગયો છે. રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધી 93 પોલીસકર્મીઓના મોત પણ થઇ ચૂક્યા છે, અને લગભગ 1919 જેટલા પોલીસકર્મીઓએ કોરોનાને માત આપી છે. માહિતી પ્રમાણે હાલ 1825 જવાનો એક્ટિવ કેસમાં છે, જે રાજ્યના જુદાજુદા કૉવિડ વોર્ડમાં સારવાર લઇ રહ્યાં છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 9615 નવા કેસો સામે આવ્યા અને આમાં પોલીસકર્મીઓની ચોંકાવનારી સંખ્યા સામેલ હતી. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો 3,57,117 સુધી પહોંચી ગયો છે, અને 1,99,967 લોકો કોરોનાથી સાજા થઇને ઘરે પહોંચી ચૂક્યા છે. દેશના આ મોટા રાજ્યમાં 24 કલાકમાં 251 પોલીસો કોરોનાનો ભોગ બનતાં હાહાકાર, જાણો વિગત જો મુંબઇની વાત કરીએ તો અહીં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 1,06,891 સુધી પહોંચી ચૂકી છે, 78,260 દર્દીઓ સજા પણ થઇ ચૂક્યા છે, અને 5981 દર્દીઓ સંક્રમણના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. મહારાષ્ટ્રામાં કોરોના યોદ્ધા પોલીસકર્મીઓમાં સંક્રમણ વધવાથી ઉદ્વવ સરકાર ચિંતામાં આવી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 251 પોલીસકર્મીઓને પૉઝિટીવ થતા સરકારમાં હડકંપ મચી ગયો છે. દેશના આ મોટા રાજ્યમાં 24 કલાકમાં 251 પોલીસો કોરોનાનો ભોગ બનતાં હાહાકાર, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget