શોધખોળ કરો

વાજતે ગાજતે નીકળી સાંઢની અંતિમ યાત્રા, નંદી બાબા તરીકે પૂજતા હતા લોકો

ગનેશગંજ ગામમાં નંદી બાબાથી જાણીતા સાંઢની અંતિમ યાત્રા ધૂમધામથી નીકળી હતી. ટ્રેકટરમાં ફૂલોથી સજાવીને સાંઢના શબને રાખવામાં આવ્યું હતું અને સમગ્ર ગામમાં પરિક્રમા કરાવવામાં આવી હતી.

મધ્યપ્રદેશના સિવની જિલ્લામાં ધૂમધામથી એક સાંઢની અંતિમ યાત્રા જોઈને લોકો હેરાન થઈ ગયા હતા. ગણેશગંજ ગામમાં નંદી બાબાથી જાણીતા સાંઢની અંતિમ યાત્રા ધૂમધામથી નીકળી હતી. ટ્રેકટરમાં ફૂલોથી સજાવીને સાંઢના શબને રાખવામાં આવ્યું હતું અને સમગ્ર ગામમાં પરિક્રમા કરાવવામાં આવી હતી.

શું છે ઘટના

ગનેશગંજ ગામના આ સાંઢને શ્રદ્ધા અને આસ્થા સાથે નંદી બાબાના રૂપમાં લોક પૂજતા હતા. 13 વર્ષીય સાંઢ દસ દિવસ પહેલા સડક દુર્ઘટનામાં ઘાયલ થયો હતો. જે બાદ ગામ લોકોએ જેસીબી અને ટ્રેક્ટરની મદદતી સ્થાનિક બજારમાં સારવાર માટે લાવ્યા હતા અને 10 દિવસથી સારવાર ચાલતી હતી પરંતુ આખરે તેનું મોત થતાં ગામલોકો શોકમગ્ન બની ગયા હતા.

ધૂન સાથે નીકળી સાંઢની અંતિમ યાત્રા

રઘુપતિ રાઘવ રાજારામ, સીતારામ સીતારામ અને હર હર મહાદેવના નારા સાથે મોક્ષ ધામમાં પૂરા વિધિ વિધાન સાથે સાંઢની અંતિમ યાત્રા કરવામાં આવી હતી. સ્થાનિકોના કહેવા મુજબ અંતિમ વિધિ ખૂબ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે સાક્ષાત નંદી માનીને કરવામાં આવી હતી.

અંતિમ યાત્રામાં ઉમટ્યું આખું ગામ

અંતિમ યાત્રામાં સામેલ થયા તમામ લોકોની આંખો ભરાઈ ગઈ હતી. ગણેશગંજમાં ફરતા આ સાંઢને તમામ લોકો પ્રેમ કરતા હતા. જેવી લોકોને નંદી બાબાના મોતની ખબર પડી કે અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.


વાજતે ગાજતે નીકળી સાંઢની અંતિમ યાત્રા, નંદી બાબા તરીકે પૂજતા હતા લોકો

આ પણ વાંચોઃ Ganesh Chaturthi 2021: ગણપતિની સ્થાપના કરતાં પહેલા જાણી લો આ વાત, ત્યારે જ બાપા આપશે શુભ ફળ

બોલીવુડના આ વિલને કારથી ઉડાવ્યો યુવકને, દર્દીની હાલત ગંભીર, પોલીસે નોંધ્યો શાનો કેસ ?

શિખર ધવન પહેલા આ ભારતીય ક્રિકેટરોના થઈ ચુક્યા છે છૂટાછેડા, જાણો કોણ કોણ છે લિસ્ટમાં

IND vs ENG: ઈંગ્લેન્ડમાં T20 અને વન ડે સીરિઝ રમશે ટીમ ઈન્ડિયા, આ રહ્યું પૂરું શિડ્યૂલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget