શોધખોળ કરો

Mulayam Singh Yadav Death: જ્યારે મુલાયમ સિંહ યાદવે કહ્યું હતું- લગન અને મહેનતથી પીએમ બન્યા છે નરેન્દ્ર મોદી, જાણો કેવી હતી BJP અને પ્રધાનમંત્રી સાથે તેમની કેમેસ્ટ્રી

Mulayam Singh Yadav Death: વર્ષ 2014માં જ્યારે મોદી સરકારે પહેલીવાર શપથ લીધા ત્યારે અમિત શાહે તેમને હાથ પકડીને પ્રથમ હરોળમાં બેસાડ્યા હતા. મોદીએ યાદવ પરિવારના પારિવારિક સમારોહમાં પણ હાજરી આપી હતી.

Mulayam Singh Yadav News:  રાજનીતિના નિષ્ણાત ખેલાડી કહેવાતા મુલાયમ સિંહ યાદવનું સોમવારે અવસાન થયું. 82 વર્ષીય મુલાયમ સિંહ યાદવને ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમના અવસાન બાદ તેમના સમર્થકો અને પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. મુલાયમ સિંહ યાદવના નિધન બાદ દેશના અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો.

મુલાયમ સિંહ યાદવ વિશે એવું કહેવામાં આવે છે કે તેઓ ભલે નામથી મુલાયમ હોય પરંતુ તેઓ રાજકારણમાં ખૂબ જ અઘરા છે. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેની કેમેસ્ટ્રી ઘણી રસપ્રદ હતી. વર્ષ 2014માં જ્યારે મોદી સરકારે પહેલીવાર શપથ લીધા ત્યારે ભાજપના અધ્યક્ષ અમિત શાહે તેમને હાથ પકડીને પ્રથમ હરોળમાં બેસાડ્યા હતા. આટલું જ નહીં વડાપ્રધાન મોદીએ યાદવ પરિવારના પારિવારિક સમારોહમાં પણ હાજરી આપી હતી.

આવો તમને જણાવીએ આવી જ કેટલીક ઘટનાઓ જે ભાજપ અને મોદી સાથે મુલાયમ સિંહ યાદવની કેમેસ્ટ્રી જણાવે છે.

મે 2014 - મોદી-શાહ સાથે મુલાયમની 'કેમિસ્ટ્રી' વિશે ભૂતકાળમાં પણ ચર્ચાઓ ચાલી રહી છે. જ્યારે કેન્દ્રની મોદી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં મુલાયમ સિંહ યાદવ પાછળ બેઠા હતા. જ્યારે અમિત શાહે મુલાયમને પાછળ જોયા તો તેમને હાથ પકડીને આગળની હરોળમાં બેસાડ્યા.

ફેબ્રુઆરી 2015 - મોદી મુલાયમના પૌત્ર તેજ પ્રતાપ યાદવના લગ્ન કાર્યક્રમમાં પણ આવ્યા હતા. મોદીએ મુલાયમના પૈતૃક ગામ સૈફઈમાં આયોજિત તિલક સમારોહમાં હાજરી આપી હતી.

2016માં નરેન્દ્ર મોદી માટે કહ્યું, 'પીએમ મોદીને જુઓ, તેઓ સખત મહેનત અને સમર્પણથી વડાપ્રધાન બન્યા છે. તે એક ગરીબ પરિવારમાંથી આવે છે. તે હંમેશા કહે છે, હું મારી માતાને છોડી શકતો નથી અને તે તેની સાથે રહેવા માંગે છે.

માર્ચ 2017 - ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહના દિવસે, મંચ પર કંઈક એવું બન્યું, જેને જોઈને દરેકના મનમાં હજારો સવાલો ઉઠવા લાગ્યા. વાસ્તવમાં, આ ઘટના ત્યારે હતી જ્યારે મુલાયમ સિંહ યાદવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાનમાં કંઈક કહેતા જોવા મળ્યા હતા.

13 ફેબ્રુઆરી 2019 - જ્યારે કહ્યું કે પીએમ મોદી ફરીથી પીએમ બન્યા - હું ઈચ્છું છું કે જેટલા પણ માનનીય સભ્યો છે, તેઓ ફરીથી જીતે. હું પણ આ ઈચ્છું છું, અમે બહુમતી સાથે નહીં આવી શકીએ, વડા પ્રધાન, તમે ફરીથી વડા પ્રધાન બનો. અમે ઈચ્છીએ છીએ કે ઘરમાં બેઠેલા બધા સ્વસ્થ રહે, ચાલો સાથે મળીને ફરી ગૃહ ચલાવીએ.

આ પણ વાંચોઃ

જાણો કેવી રહી મુલાયમ સિંહ યાદવની રાજકીય સફર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News: સુરત જિલ્લામાં બુટલેગરનો આતંક, ગભેણી ગામે પોલીસકર્મી સાથે હાથાપાઈ, Video ViralIPL 2025 schedule: IPLની 18મી સીઝનનું શિડ્યૂલ જાહેર, RCB અને KKR વચ્ચે 22 માર્ચે ઓપનિંગ મેચSthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, જાણો સરેરાશ કેટલા ટકા થયું મતદાનGujarat Local Body Election 2025 : કેટલીક જગ્યાએ EVMમાં સર્જાઇ ખામી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.