શોધખોળ કરો

Mumbai Cruise Drugs Case: સમીર વાનખેડે સામે ખરાબ તપાસને લઈ સરકાર લેશે કડક પગલા

મુંબઈ ક્રૂઝ ડ્ર્ગ્સ કેસમાં એનસીબીની ચાર્જશીટમાં આર્યન ખાનને ક્લિન ચીટ મળી ગઈ છે.  જ્યારે કેંદ્ર સરકારે આર્યન ખાન કેસના તપાસ અધિકારી સમીર વાનખેડે ની સામે કડક પગલા લેવાનું કહ્યું છે.

Mumbai Cruise Drugs Case Latest Updat: મુંબઈ ક્રૂઝ ડ્ર્ગ્સ કેસમાં એનસીબીની ચાર્જશીટમાં આર્યન ખાન (Aryan Khan) ને ક્લિન ચીટ મળી ગઈ છે.  જ્યારે કેંદ્ર સરકારે આર્યન ખાન કેસના તપાસ અધિકારી સમીર વાનખેડે  (Sameer Wankhede) ની સામે કડક પગલા લેવાનું કહ્યું છે. સૂત્રો મુજબ સરકારે સક્ષમ અધિકારી પાસેથી સમીર વાનખેડે સામે યોગ્ય કાર્યવાહી કરવાનું કહ્યું છે. એનસીબી  (NCB) ના પૂર્વ અધિકારી સમીર વાનખેડે સામે આર્યન ખાન પાસેથી ડ્ર્ગ્સ મળી આવવા મામલે તેમની ખરાબ તપાસને લઈ કડક પગલા લેવાની વાત કરવામાં આવી છે. 

સમીર વાનખેડેના ફરજી જાતિ પ્રમાણપત્રના મામલે સરકારે પહેલેથી જ તેમની સામે કાર્યવાહી કરી રહી છે. NCBએ બોલીવૂડ સ્ટાર શાહરુખ ખાન  (Shahrukh Khan) ના દિકરા આર્યન ખાન (Aryan Khan) ને ક્રૂઝ પર ડ્રગ્સ મળવાના મામલે શુક્રવારે ક્લિન ચીટ આપી છે.  આ કેસમાં 14 લોકો સામે આરોપ પત્ર દાખલ કર્યું છે, આર્યન સહિત 6 લોકોને પૂરાવા ન હોવાના કારણે છોડી દેવામાં આવ્યા છે. 

એનસીબીના ડીજી એસએન પ્રધાન મુજબ આર્યન ખાન ડ્રગ્સ કેસમાં સમીર વાનખેડેની ટીમથી ભૂલ થઈ છે. ધરપકડ વખતે સમીર વાનખેડે આ કેસની તપાસ કરી રહ્યા હતા. પ્રધાન મુજબ જો એનસીબીથી કોઈ ભૂલ ન થઈ હોત તો SIT તપાસ પોતાના હાથમાં કેમ લીધી. 

તપાસમાં ઘણી ભૂલો સામે આવી

આ કેસમાં એનસીબી વિઝિલન્સ ટીમનો રિપોર્ટ પર  ઝડપથી આવી શકે છે, બાદમાં સમીર વાનખેડેની મુશ્કેલી વધી શકે છે. વાનખેડેએ જે રીતે આ કેસને હેન્ડલ કર્યો, તેમાં ઘણી ભૂલો સામે આવી છે. વિઝિલન્સ ટીમ આ કેસમાં ટૂંક સમયમાં રિપોર્ટ ફાઈલ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે 2 ઓક્ટોબરે NCB દ્વારા ક્રૂઝ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં આર્યન ખાન સહિત કુલ 19 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તમામ આરોપીઓ અલગ-અલગ સમયે જામીન પર બહાર આવ્યા હતા. એક આરોપી હાલ જેલમાં છે. આ કેસમાં આર્યન ખાનને ત્રણ અઠવાડિયાથી વધુ સમય જેલમાં રહેવું પડ્યું હતું.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકીય ગિફ્ટ: કોંગ્રેસ આપતી જાળી, અમે આપીએ સ્ટેચ્યુ - નીતિન પટેલનો ટોણો
રાજકીય ગિફ્ટ: કોંગ્રેસ આપતી જાળી, અમે આપીએ સ્ટેચ્યુ - નીતિન પટેલનો ટોણો
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટું ઘમાસાણ! ફડણવીસ સાથે મતભેદની વચ્ચે નાયબ મુખ્યમંત્રી શિંદેની મોટી જાહેરાત
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટું ઘમાસાણ! ફડણવીસ સાથે મતભેદની વચ્ચે નાયબ મુખ્યમંત્રી શિંદેની મોટી જાહેરાત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં ધરખમ વધારો થશે,  જાણો ક્યાં લેવલ પર કેટલો વધશે પગાર 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં ધરખમ વધારો થશે,  જાણો ક્યાં લેવલ પર કેટલો વધશે પગાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Hospital Video Scandal : મહિલાઓની સારવારના CCTV અપલોડ થવા મુદ્દે મોટો પર્દાફાશMangrol Gang Rape Case Verdict: સુરતના ચકચારી માંગરોળ ગેંગરેપ કેસમાં બે આરોપીને આજીવન કેદHospital Video Scandal: નરાધમોના સૌથી મોટા પાપનો એબીપી અસ્મિતા પર પર્દાફાશGujarat ST Nigam: એસટી નિગમના કર્મયોગીઓના હિતમાં સરકારનો મોટો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકીય ગિફ્ટ: કોંગ્રેસ આપતી જાળી, અમે આપીએ સ્ટેચ્યુ - નીતિન પટેલનો ટોણો
રાજકીય ગિફ્ટ: કોંગ્રેસ આપતી જાળી, અમે આપીએ સ્ટેચ્યુ - નીતિન પટેલનો ટોણો
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટું ઘમાસાણ! ફડણવીસ સાથે મતભેદની વચ્ચે નાયબ મુખ્યમંત્રી શિંદેની મોટી જાહેરાત
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટું ઘમાસાણ! ફડણવીસ સાથે મતભેદની વચ્ચે નાયબ મુખ્યમંત્રી શિંદેની મોટી જાહેરાત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં ધરખમ વધારો થશે,  જાણો ક્યાં લેવલ પર કેટલો વધશે પગાર 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં ધરખમ વધારો થશે,  જાણો ક્યાં લેવલ પર કેટલો વધશે પગાર 
દિલ્હીમાં સીએમ પદને લઈને AAP નેતા ગોપાલ રાયનો મોટો દાવો, '5 વર્ષમાં 3 મુખ્યમંત્રી...'
દિલ્હીમાં સીએમ પદને લઈને AAP નેતા ગોપાલ રાયનો મોટો દાવો, '5 વર્ષમાં 3 મુખ્યમંત્રી...'
EPFO માં મોટો બદલાવ, અલગથી બની રહ્યું છે એક રિઝર્વ ફંડ! હવે વધારે સુરક્ષિત થશે PF ના પૈસા  
EPFO માં મોટો બદલાવ, અલગથી બની રહ્યું છે એક રિઝર્વ ફંડ! હવે વધારે સુરક્ષિત થશે PF ના પૈસા  
Surat: માંગરોળ ગેંગરેપ કેસમાં કોર્ટેનો મોટો ચૂકાદો, બે નરાધમોને આજીવન કેદની સજા ફટકારી 
Surat: માંગરોળ ગેંગરેપ કેસમાં કોર્ટેનો મોટો ચૂકાદો, બે નરાધમોને આજીવન કેદની સજા ફટકારી 
Gold Rate Today: સોના-ચાંદીની કિંમતોમાં થયો મોટો ઘટાડો, આટલા રુપિયા સસ્તુ થયું ગોલ્ડ, જાણો ભાવ
Gold Rate Today: સોના-ચાંદીની કિંમતોમાં થયો મોટો ઘટાડો, આટલા રુપિયા સસ્તુ થયું ગોલ્ડ, જાણો ભાવ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.