શોધખોળ કરો

NRC પર ગૃહ મંત્રાલયની સ્પષ્ટતાઃ 1987 પહેલા જેનો જન્મ થયો તેને ભારતીય નાગરિક ગણવામાં આવશે

જે પોતે અથવા તેના માતા-પિતા 1987થી પહેલા દેશમાં દેશમાં જન્મ્યા છે તો તેમને કાયદા પ્રમાણે પ્રાકૃતિક રીતે ભારતીય માનવામાં આવશે.

નવી દિલ્હીઃ એક ટોચના સરકારી અધિકારીએ શુક્રવારે જણાવ્યું કે, ભારતમાં જેનો જન્મ 1987 પહેલા થયો છે અથવા જેના માતા પિતાનો જન્મ 1987 પહેલાનો છે, તે કાયદાકીય રીતે ભારતીય નાગરિક છે અને નાગરિતા કાયદા 2019ને કારણે અથવા દેશવ્યાપી એનઆરસી હોવાની સ્થિતિમાં ચિંતા કરવાની કોઈ જરૂરત નથી. નાગરિકતા કાયદાના 2004ના સંશોધન અનુસાર અસમમાં રહેતા લોકોને છોડીને દેશના અન્ય ભાગમાં રહેનારા લોકો જેના માતા અથવા પિતા ભારતીય નાગરિક છે, પરંતુ ગેરકાયેદસર પ્રવાસી નથી, તેમને પણ ભારતીય નાગરિક ગણવામાં આવશે. નાગરિકતા કાયદામાં 2004માં કરેલા સંશોધન પ્રમાણે આસામને છોડીને બાકી દેશમાં જો કોઈના માતા-પિતામાંથી કોઈપણ એક ભારતના નાગરિક છે અને ગેરકાયદેસર પ્રવાસી નથી તો આવા બાળકોને ભારતીય નાગરિક માનવામાં આવશે. આ સ્પષ્ટીકરણ દેશભરમાં નાગરિકતા કાયદા સામે થઈ રહેલા હિંસક પ્રદર્શનો વચ્ચે આવ્યું છે. અધિકારીએ કહ્યું છે કે કાયદાને લઈને સોશિયલ મીડિયા ઉપર ઘણા પ્રકારની વાતો થઈ રહી છે. જેમાં મોટા ભાગની ખોટી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીએ કહ્યું છે કે જે પોતે અથવા તેના માતા-પિતા 1987થી પહેલા દેશમાં દેશમાં જન્મ્યા છે તો તેમને કાયદા પ્રમાણે પ્રાકૃતિક રીતે ભારતીય માનવામાં આવશે. આસામમા ઓળખ અને નાગરિકતા સાબિત કરવાની કટ ઓફ ડેટ 1971 નક્કી કરવામાં આવી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : DJનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : જાગ્યો સમાજ
Silver Price Hike : ચાંદીના ભાવમાં એક જ દિવમસાં 25 હજાર રૂપિયાનો વધારો, કેમ ભાવ પહોંચ્યા આસમાને?
Ambalal Patel Prediction : બે દિવસ માવઠાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat ATS : ગુજરાત ATSએઆંતકીને હથિયાર સાથે નવસારીથી ઝડપ્યો, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Budget 2026: પરિવારથી દૂર અને ફોન પર પ્રતિબંધ! જાણો બજેટ બનાવતી ટીમ આગામી 5 દિવસ ક્યાં અને કેવી રીતે રહેશે?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Weather Alert: આગામી 24 કલાકમાં 12 રાજ્યોમાં કરા સાથે વરસાદ તૂટી પડશે, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
જૂનાગઢ: પદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજી
GSEB HSC: ધો. 12 સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર; 5 ફેબ્રુઆરીથી પરીક્ષા, જાણો ડાઉનલોડ કરવાની રીત
GSEB HSC: ધો. 12 સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર; 5 ફેબ્રુઆરીથી પરીક્ષા, જાણો ડાઉનલોડ કરવાની રીત
યોગિ આદિત્યનાથ મંદિરો તોડશે તો તેને પણ ઔરંગઝેબ જ કહેવાશે - શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન
યોગિ આદિત્યનાથ મંદિરો તોડશે તો તેને પણ ઔરંગઝેબ જ કહેવાશે - શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન
ખેડૂતો માટે મોટા સમાચાર! ઘઉંના ટેકાના ભાવ ₹2,585 જાહેર; 1 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ, જાણો કઈ રીતે કરાવવું રજીસ્ટ્રેશન?
ખેડૂતો માટે મોટા સમાચાર! ઘઉંના ટેકાના ભાવ ₹2,585 જાહેર; 1 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ, જાણો કઈ રીતે કરાવવું રજીસ્ટ્રેશન?
જયરાજની ધરપકડ બાદ સુરતમાં હીરા સોલંકીનો ગર્જના:
જયરાજની ધરપકડ બાદ સુરતમાં હીરા સોલંકીનો ગર્જના: "આઠ જણાએ છેતરીને માર્યો તોય ભડના દીકરાએ માફી ન માગી"
Embed widget