શોધખોળ કરો

NRC પર ગૃહ મંત્રાલયની સ્પષ્ટતાઃ 1987 પહેલા જેનો જન્મ થયો તેને ભારતીય નાગરિક ગણવામાં આવશે

જે પોતે અથવા તેના માતા-પિતા 1987થી પહેલા દેશમાં દેશમાં જન્મ્યા છે તો તેમને કાયદા પ્રમાણે પ્રાકૃતિક રીતે ભારતીય માનવામાં આવશે.

નવી દિલ્હીઃ એક ટોચના સરકારી અધિકારીએ શુક્રવારે જણાવ્યું કે, ભારતમાં જેનો જન્મ 1987 પહેલા થયો છે અથવા જેના માતા પિતાનો જન્મ 1987 પહેલાનો છે, તે કાયદાકીય રીતે ભારતીય નાગરિક છે અને નાગરિતા કાયદા 2019ને કારણે અથવા દેશવ્યાપી એનઆરસી હોવાની સ્થિતિમાં ચિંતા કરવાની કોઈ જરૂરત નથી. નાગરિકતા કાયદાના 2004ના સંશોધન અનુસાર અસમમાં રહેતા લોકોને છોડીને દેશના અન્ય ભાગમાં રહેનારા લોકો જેના માતા અથવા પિતા ભારતીય નાગરિક છે, પરંતુ ગેરકાયેદસર પ્રવાસી નથી, તેમને પણ ભારતીય નાગરિક ગણવામાં આવશે. નાગરિકતા કાયદામાં 2004માં કરેલા સંશોધન પ્રમાણે આસામને છોડીને બાકી દેશમાં જો કોઈના માતા-પિતામાંથી કોઈપણ એક ભારતના નાગરિક છે અને ગેરકાયદેસર પ્રવાસી નથી તો આવા બાળકોને ભારતીય નાગરિક માનવામાં આવશે. આ સ્પષ્ટીકરણ દેશભરમાં નાગરિકતા કાયદા સામે થઈ રહેલા હિંસક પ્રદર્શનો વચ્ચે આવ્યું છે. અધિકારીએ કહ્યું છે કે કાયદાને લઈને સોશિયલ મીડિયા ઉપર ઘણા પ્રકારની વાતો થઈ રહી છે. જેમાં મોટા ભાગની ખોટી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીએ કહ્યું છે કે જે પોતે અથવા તેના માતા-પિતા 1987થી પહેલા દેશમાં દેશમાં જન્મ્યા છે તો તેમને કાયદા પ્રમાણે પ્રાકૃતિક રીતે ભારતીય માનવામાં આવશે. આસામમા ઓળખ અને નાગરિકતા સાબિત કરવાની કટ ઓફ ડેટ 1971 નક્કી કરવામાં આવી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
મેવાડની પરંપરા અને સમાજ સેવા: MMCF પુરસ્કારો 2026 ફરી ઉજવશે પ્રેરણાદાયી યોગદાન
મેવાડની પરંપરા અને સમાજ સેવા: MMCF પુરસ્કારો 2026 ફરી ઉજવશે પ્રેરણાદાયી યોગદાન

વિડિઓઝ

Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?
Hun To Bolish : હું તો બોલીશ : જીમમાં પ્રેમના નામે પ્રપંચ!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
Embed widget