શોધખોળ કરો

IAS બનવા માંગતી હતી નિર્ભયાની વકીલ સીમા કુશવાહા, ન્યાય માટે રસ્તા પર ઉતરી હતી

સીમા કુશવાહા નિર્ભયા કેસમાં શરૂઆતથી જોડાયેલા રહ્યા. નિર્ભયા રેપ બાદ ઇન્ડિયા ગેટ, રાષ્ટ્રપતિ ભવન પર થયેલા પ્રદર્શનમાં પણ તેઓ સામેલ રહ્યા હતા.

નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપના તમામ દોષિતોને ફાંસીની સજા આપી દેવામાં આવી છે. દોષિતોના વકીલ એપી સિંહ સતત દોષિતોને બચાવવા માટે ચર્ચામાં રહ્યા પરંતુ આ કેસમાં એક વકીલ એવા પણ હતા જે હીરો બનીને સામે આવ્યા છે. આ વકીલે નિર્ભયાના માતાપિતા તરફથી કોર્ટમાં દલીલ આપી હતી. આ વકીલનું નામ છે સીમા કુશવાહા. તે નિર્ભયા સાથે થયેલા સામૂહિક બળાત્કાર બાદ થયેલા પ્રદર્શનમાં સામેલ રહ્યા હતા. તે કોઇ પણ પરિસ્થિતિમાં નિર્ભયાના પરિવાર સાથે રહ્યા. આ તેમનો પ્રથમ કેસ હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. સીમા કુશવાહા નિર્ભયા કેસમાં શરૂઆતથી જોડાયેલા રહ્યા. નિર્ભયા રેપ બાદ ઇન્ડિયા ગેટ, રાષ્ટ્રપતિ ભવન પર થયેલા પ્રદર્શનમાં પણ તેઓ સામેલ રહ્યા હતા. ત્યારબાદ તેમણે વિચાર્યું કે, તે વકીલ છે તો પછી કેમ તે આ કેસ ના લડે. બાદમાં  તેમણે નિર્ભયાને ન્યાય અપાવવાનો નિર્ણય કર્યો. સીમા કુશવાહા જણાવે છે કે જો તે આ મામલાને ફાસ્ટ ટ્રેક કોર્ટ, લિસ્ટિંગ માટે પ્રયાસો ના કરતી તો કેસ લટકી રહ્યો હોત. એક રિપોર્ટ અનુસાર,  સીમાએ  દિલ્હી યુનિવર્સિટીમાંથી લોનો અભ્યાસ કર્યો છે. નિર્ભયા રેપ કેસ દરમિયાન તે ટ્રેની હતા. તે નિર્ભયા જ્યોતિ લીગલ ટ્રસ્ટ સાથે પણ જોડાયેલા છે. જે બળાત્કાર જેવા કેસમાં કાયદાકીય સલાહ આપવા માટે નિર્ભયાના પરિવારે બનાવ્યું હતું. એક ટીવી ઇન્ટરવ્યૂમાં સીમાએ કહ્યું હતુ કે, તે સિવિલ પરીક્ષા આપીને આઇએસ બનવા માંગતી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shah Rukh Khan: શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી મળી રજા,મીડિયાને હાથ તાળી આપી એરપોર્ટ રવાના
Shah Rukh Khan: શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી મળી રજા,મીડિયાને હાથ તાળી આપી એરપોર્ટ રવાના
Heatwaves: ભીષણ ગરમીથી રાજ્યમાં હાહાકાર, અમદાવાદ અને ગાંધીનગરમાં આવતીકાલે રેડ એલર્ટ
Heatwaves: ભીષણ ગરમીથી રાજ્યમાં હાહાકાર, અમદાવાદ અને ગાંધીનગરમાં આવતીકાલે રેડ એલર્ટ
Swati Maliwal: મારપીટની ઘટના બાદ સ્વાતિ માલીવાલનો પહેલો ઈન્ટરવ્યૂ, કહ્યું- 'તે દિવસે મારી સાથે...'
Swati Maliwal: મારપીટની ઘટના બાદ સ્વાતિ માલીવાલનો પહેલો ઈન્ટરવ્યૂ, કહ્યું- 'તે દિવસે મારી સાથે...'
Kyrgyzstan Violence:સુરતના 100 વિદ્યાર્થી ફસાયા, ખાવાના પણ ફાંફા, બારી પર થઇ રહ્યું છે ફાયરિંગ
Kyrgyzstan Violence:સુરતના 100 વિદ્યાર્થી ફસાયા, ખાવાના પણ ફાંફા, બારી પર થઇ રહ્યું છે ફાયરિંગ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Surat News । સુરતમાં ગરમીની બીમારીને કારણે થયા 10 લોકોના થયા મોતAhmedabad News | અમદાવાદના મણિનગર જવાહરચોક વિસ્તારમાં AMTS નો અકસ્માતTapi News । તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કણધામાં પાણીંની સમસ્યાથી નાગરિકો પરેશાનBanaskantha News | બનાસકાંઠાના ડીસા-થરાદ હાઇવે પર કરાઈ આધેડની હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shah Rukh Khan: શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી મળી રજા,મીડિયાને હાથ તાળી આપી એરપોર્ટ રવાના
Shah Rukh Khan: શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી મળી રજા,મીડિયાને હાથ તાળી આપી એરપોર્ટ રવાના
Heatwaves: ભીષણ ગરમીથી રાજ્યમાં હાહાકાર, અમદાવાદ અને ગાંધીનગરમાં આવતીકાલે રેડ એલર્ટ
Heatwaves: ભીષણ ગરમીથી રાજ્યમાં હાહાકાર, અમદાવાદ અને ગાંધીનગરમાં આવતીકાલે રેડ એલર્ટ
Swati Maliwal: મારપીટની ઘટના બાદ સ્વાતિ માલીવાલનો પહેલો ઈન્ટરવ્યૂ, કહ્યું- 'તે દિવસે મારી સાથે...'
Swati Maliwal: મારપીટની ઘટના બાદ સ્વાતિ માલીવાલનો પહેલો ઈન્ટરવ્યૂ, કહ્યું- 'તે દિવસે મારી સાથે...'
Kyrgyzstan Violence:સુરતના 100 વિદ્યાર્થી ફસાયા, ખાવાના પણ ફાંફા, બારી પર થઇ રહ્યું છે ફાયરિંગ
Kyrgyzstan Violence:સુરતના 100 વિદ્યાર્થી ફસાયા, ખાવાના પણ ફાંફા, બારી પર થઇ રહ્યું છે ફાયરિંગ
Shah Rukh Khan Health Update: બીજા દિવસે હોસ્પિટલમાં જ છે શાહરુખ ખાન, મેનેજર પૂજા દદલાનીએ જણાવ્યું કેવી છે હાલત
Shah Rukh Khan Health Update: બીજા દિવસે હોસ્પિટલમાં જ છે શાહરુખ ખાન, મેનેજર પૂજા દદલાનીએ જણાવ્યું કેવી છે હાલત
Smart Umbrella: હવે આકરા તાપથી મળશે રક્ષણ, માર્કેટમાં આવી ગઈ સ્માર્ટ છત્રી, મળશે AC જેવી ઠંડી હવા, જાણો કેટલી છે કિંમત
Smart Umbrella: હવે આકરા તાપથી મળશે રક્ષણ, માર્કેટમાં આવી ગઈ સ્માર્ટ છત્રી, મળશે AC જેવી ઠંડી હવા, જાણો કેટલી છે કિંમત
Sensex New Record: શેરબજારે તોડ્યો પોતાનો જ રેકોર્ડ, એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિ 4 લાખ કરોડ વધી
Sensex New Record: શેરબજારે તોડ્યો પોતાનો જ રેકોર્ડ, એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિ 4 લાખ કરોડ વધી
Ahmedabad: કર્ગિસ્તાનમાં થઈ રહેલા હુમલા અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી પ્રતિક્રિયા, ગુજરાતના વિદ્યાર્થીઓને લઈને જાણો શું કહ્યું
Ahmedabad: કર્ગિસ્તાનમાં થઈ રહેલા હુમલા અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી પ્રતિક્રિયા, ગુજરાતના વિદ્યાર્થીઓને લઈને જાણો શું કહ્યું
Embed widget