શોધખોળ કરો

Nitin Gadkari : તો શું રાજનીતિમાંથી સંન્યાસ લેવા જઈ રહ્યાં છે ગડકરી? આપ્યા સંકેત

ગડકરીના નિવેદન બાદ એવી અટકળો ચાલી રહી છે કે, તેમની અને પાર્ટી હાઈકમાન્ડ વચ્ચે બધુ બરાબર નથી.

Nitin Gadkari Quit Politics : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રાજકારણમાંથી સંન્યાસ લેવાનો સંકેત આપ્યો છે. તેમણે ફરી એકવાર સંકેત આપ્યો છે કે, તેઓ રાજકારણમાં રસ ગુમાવી રહ્યા છે. ગડકરીના નિવેદન બાદ એવી અટકળો ચાલી રહી છે કે, તેમની અને પાર્ટી હાઈકમાન્ડ વચ્ચે બધુ બરાબર નથી. એવી પણ અટકળો છે કે ભાજપ તેમને 2024ની લોકસભા ચૂંટણીમાં ટિકિટ પણ નહીં આપે.

તાજેતરમાં જ નાગપુરમાં એક એવોર્ડ ફંક્શન દરમિયાન તેમણે કહ્યું હતું કે, ભલે તેઓ બે ચૂંટણી જીત્યા હોય પરંતુ તેઓ ઈચ્છે છે કે લોકો તેમને ત્યારે જ મત આપે જ્યારે તેઓને લાગે કે તેમને મત આપવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, હું કોઈને એક મર્યાદાથી વધુ ખુશ નથી કરતો. મારી જગ્યાએ બીજું કોઈ આવે તો પણ મને કોઈ વાંધો નથી. કારણ કે, પછી હું મારા કામને વધુ સમય આપી શકીશ. આ દરમિયાન ગડકરીએ વૈકલ્પિક ઉર્જા સાથે સંબંધિત તેમના કેટલાક સાહસોનો ઉલ્લેખ કર્યો.

જોકે ગડકરીના કાર્યાલયના એક અધિકારીએ કહ્યું હતું કે, મંત્રીના નિવેદનને મીડિયા દ્વારા ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે. અધિકારીએ કહ્યું હતું કે, તેમણે (ગડકરી) માત્ર એટલું જ કહ્યું કે, તેઓ મત મેળવવા માટે તુષ્ટિકરણની રાજનીતિ કરી શકતા નથી.

આ પહેલા પણ ગડકરી સાર્વજનિક મંચ પર આવા જ નિવેદન આપી ચૂક્યા છે. આ વર્ષે જાન્યુઆરીમાં હલબા આદિવાસી મહાસંઘના સભ્યોને સંબોધતા ગડકરીએ કહ્યું હતું કે, તેઓ જેને ઈચ્છે તેને વોટ આપી શકે છે, કારણ કે કોને વોટ આપવો તે તેમનો નિર્ણય છે.



ગયા વર્ષે જુલાઈમાં પણ તેમણે કહ્યું હતું કે, તેમને ક્યારેક લાગે છે કે, તેમણે રાજકારણ છોડી દેવું જોઈએ. કારણ કે સમાજ માટે અન્ય ઘણી બાબતો છે. ત્યાર બાદ આકસ્મિક રીતે તેઓ માત્ર ભાજપ સંસદીય બોર્ડમાંથી જ બહાર કરાયા પણ સાથો સાથ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં પણ સ્થાન મેળવી શક્યા નહીં.

નીતિન ગડકરી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. 2014 પહેલા તેમણે ક્યારેય સીધી ચૂંટણી એટલે કે લોકસભા સાંસદ કે ધારાસભ્યની ચૂંટણી લડી ન હતી. તેઓ ગ્રેજ્યુએટ ક્ષેત્રમાંથી મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં MLC રહ્યા હતા. 2014માં તેમણે પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડી અને 7 વખતના સાંસદ વિલાસ મુત્તેમવારને હરાવ્યા હતાં. તેમણે 2019ની લોકસભા ચૂંટણીમાં પણ નાના પટોલેને હરાવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદના સૌરભ સ્કૂલની મનમાની, ફી બાકી હોય તેવા વિદ્યાર્થીને બહાર બેસાડ્યા
Ahmedabad News: રેડીમેડ ખીરું લાવી ઢોસો બનાવનાર પરિવાર માટે ચેતવણીરૂપ સમાચાર
Ahmedabad food poisoning:ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 57 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા દોડધામ
RTO receives bomb threat : ગુજરાતમાં અનેક RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
CM Bhupendra Patel : ખડગેના ગુજરાતીઓ અંગેના નિવેદન સામે જાહેરમંચ પરથી મુખ્યમંત્રીના પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
ડોલર ગગડતાં સોના ચાંદીમાં તેજી! ચાંદીમાં ₹5,000 અને સોનામાં ₹2,300 નો ઉછાળો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ
ડોલર ગગડતાં સોના ચાંદીમાં તેજી! ચાંદીમાં ₹5,000 અને સોનામાં ₹2,300 નો ઉછાળો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
સરકારે સોનું-ચાંદી સસ્તું કર્યું! આ નિર્ણયથી ગ્રાહકોને કેટલો ફાયદો થશે? જાણો અસલી હકીકત
સરકારે સોનું-ચાંદી સસ્તું કર્યું! આ નિર્ણયથી ગ્રાહકોને કેટલો ફાયદો થશે? જાણો અસલી હકીકત
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
Embed widget