શોધખોળ કરો

AAP નેતાનું મોટું નિવેદન, મોદી અને ભાજપને માત્ર કેજરીવાલ જ આપી શકે ટક્કર

"કોંગ્રેસ મૃત ઘોડા જેવી છે, મરેલા ઘોડાને ચાબુક મારવાનો કોઈ અર્થ નથી," તેમણે કહ્યું.

DELHI : આમ આદમી પાર્ટી (AAP) ના નવા ચૂંટાયેલા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા (Raghav Chadha) એ શનિવારે કહ્યું કે કોંગ્રેસ દેશને કોઈ વિકલ્પ આપી શકે નહીં, ફક્ત દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ભારતીય જનતા પાર્ટીને પડકાર આપી શકે છે.કોંગ્રેસ પાર્ટી દેશને કોઈ વિકલ્પ આપી શકે નહીં. પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપને માત્ર અરવિંદ કેજરીવાલ જ પડકારી શકે છે.

તેમણે કહ્યું, "કોંગ્રેસ મૃત ઘોડા જેવી છે, મરેલા ઘોડાને ચાબુક મારવાનો કોઈ અર્થ નથી," ભાજપ પર કટાક્ષ કરતા, AAP નેતાએ કહ્યું કે ભગવા પાર્ટી ક્યારેય લોકો માટે સારી શાળાઓનું નિર્માણ કરશે નહીં કારણ કે તેને અભણ ગુંડાઓની સેનાની જરૂર છે.રાઘવ ચઢ્ઢાએ કહ્યું "તેઓ રોજગારીની તકો પણ બનાવશે નહીં, જો તેઓ આમ કરશે તો તેઓ તેમના હિંસક એજન્ડા હાથ ધરવા માટે લંપટ તત્વો કેવી રીતે મેળવશે," 

ચઢ્ઢાની ટીપ્પણી ત્યારે આવી જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાષ્ટ્રીય રાજધાનીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન 10, જનપથ ખાતે અગાઉના દિવસે તેમના પક્ષના નેતાઓ સાથે ચર્ચા કરી હતી.આ બેઠકમાં કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, અંબિકા સોની, દિગ્વિજય સિંહ, મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ અને અજય માકન સામેલ હતા.

આ ઉપરાંત, ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર પણ કોંગ્રેસ અધ્યક્ષના નિવાસસ્થાને હાજર હતા, જેમની કોંગ્રેસ  પાર્ટીમાં જોડાવાની નવી ચર્ચા ચાલી રહી હતી.આ બેઠક મહત્વની છે કારણ કે કોંગ્રેસ ગયા મહિને યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં તેની હારના કારણો પર વિચાર કરી રહી છે.

આગામી રાજ્યની ચૂંટણીઓમાં પ્રદર્શનમાં સુધારો કરવા માટે, સૌથી જૂની પાર્ટીએ અગાઉ પક્ષની ભાવિ વ્યૂહરચના તૈયાર કરવા માટે 'ચિંતન શિબિર' પહેલાં કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) બેઠક બોલાવવાનું નક્કી કર્યું હતું.

 

આ પણ વાંચો :

સોનિયા ગાંધી સાથે કૉંગ્રેસના મોટા નેતાઓની બેઠક,પ્રશાંત કિશોરે 2024 લોકસભા ચૂંટણીને લઈ આપ્યું પ્રેઝન્ટેશન










વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદીએ કન્ટેન્ટ ક્રિએટરની રીલ પર આપી પ્રતિક્રિયા, પુત્રના પિતાને પણ આપી સલાહ
PM મોદીએ કન્ટેન્ટ ક્રિએટરની રીલ પર આપી પ્રતિક્રિયા, પુત્રના પિતાને પણ આપી સલાહ
બિહારના રાજકારણને લઇને મોટા સમાચાર, આ તારીખે નવી સરકાર લેશે શપથ, કોણ બનશે મુખ્યમંત્રી?
બિહારના રાજકારણને લઇને મોટા સમાચાર, આ તારીખે નવી સરકાર લેશે શપથ, કોણ બનશે મુખ્યમંત્રી?
Assam Elections: આસામમાં કૉંગ્રેસે જાહેર કર્યા 7 ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ 
Assam Elections: આસામમાં કૉંગ્રેસે જાહેર કર્યા 7 ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ 
Weather update: દેશના 17 રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 17 રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મસ્તાની ગેંગની મોજ પૂરી
Hun To Bolish | હું તો બોલીશ | ખેતીનો વીમો ક્યારે ?
Surat News : સુરતની 80 લાખની વસ્તી સામે બોમ્બ શોધવા માત્ર એક સ્નિફર ડૉગ
Rajkot News: રાજકોટમાં કમોસમી વરસાદને કારણે PGVCLને અંદાજિત 1 કરોડ રૂપિયાનું નુકસાન થયું
Ambalal Patel Prediction : વાવાઝોડાને લઈ આગાહીકાર અંબાલાલ પટેલે કરી મોટી આગાહી.

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુદ્ધની અસર, LPGની અછતના કારણે કંડલામાં IFGL પ્લાન્ટ બંધ, જાણો ડિટેલ
યુદ્ધની અસર, LPGની અછતના કારણે કંડલામાં IFGL પ્લાન્ટ બંધ, જાણો ડિટેલ
Weather Update: રાજ્યમાં હજુ પડશે વરસાદ? વધુ એક વેસ્ટર્ન્સ ડિસ્ટબર્ન્સ 22 માર્ચે સર્જાશે, જાણો અપડેટ્સ
Weather Update: રાજ્યમાં હજુ પડશે વરસાદ? વધુ એક વેસ્ટર્ન્સ ડિસ્ટબર્ન્સ 22 માર્ચે સર્જાશે, જાણો અપડેટ્સ
સોનાના ખરીદદારો માટે મોટા સમાચાર! કિંમતમાં ભારે ઘટાડાની આશંકા, શું ભાવ ઘટીને ₹1.27 લાખ થઈ જશે?
સોનાના ખરીદદારો માટે મોટા સમાચાર! કિંમતમાં ભારે ઘટાડાની આશંકા, શું ભાવ ઘટીને ₹1.27 લાખ થઈ જશે?
બિહારના રાજકારણને લઇને મોટા સમાચાર, આ તારીખે નવી સરકાર લેશે શપથ, કોણ બનશે મુખ્યમંત્રી?
બિહારના રાજકારણને લઇને મોટા સમાચાર, આ તારીખે નવી સરકાર લેશે શપથ, કોણ બનશે મુખ્યમંત્રી?
Zomato platform fee: Zomato પર ફૂડ ડિલિવરી હવે થશે મોંઘી, કંપનીએ વધાર્યો પ્લેટફોર્મ ચાર્જ
Zomato platform fee: Zomato પર ફૂડ ડિલિવરી હવે થશે મોંઘી, કંપનીએ વધાર્યો પ્લેટફોર્મ ચાર્જ
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મોટી ભેટ, ફિક્સ્ડ ડિપોઝિટ રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મોટી ભેટ, ફિક્સ્ડ ડિપોઝિટ રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો
JOB: 10 પાસ યુવાનો માટે નોકરીની સુવર્ણ તક: રેલ્વેમાં 2800થી વધુ જગ્યાઓ માટે ભરતી
JOB: 10 પાસ યુવાનો માટે નોકરીની સુવર્ણ તક: રેલ્વેમાં 2800થી વધુ જગ્યાઓ માટે ભરતી
PM મોદીએ કન્ટેન્ટ ક્રિએટરની રીલ પર આપી પ્રતિક્રિયા, પુત્રના પિતાને પણ આપી સલાહ
PM મોદીએ કન્ટેન્ટ ક્રિએટરની રીલ પર આપી પ્રતિક્રિયા, પુત્રના પિતાને પણ આપી સલાહ
Embed widget