શોધખોળ કરો
રામ મંદિરના શિખર પર વડાપ્રધાન મોદીએ લહેરાવી ધર્મ ધ્વજા, જુઓ શાનદાર તસવીરો
અયોધ્યા રામ મંદિરમાં ભગવો ધ્વજ ફરકાવવો એ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ ભારતની સાંસ્કૃતિક ચેતના, શ્રદ્ધા અને રાષ્ટ્રવાદનો એક મહાન ઉત્સવ છે.
રામ મંદિર
1/9

અયોધ્યા રામ મંદિરમાં ભગવો ધ્વજ ફરકાવવો એ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ ભારતની સાંસ્કૃતિક ચેતના, શ્રદ્ધા અને રાષ્ટ્રવાદનો એક મહાન ઉત્સવ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિરના શિખર પર ભગવો ધ્વજ લહેરાવ્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સરસંઘચાલક મોહન ભાગવત પણ હાજર રહ્યા હતા.
2/9

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયના જણાવ્યા અનુસાર, ધ્વજ ભગવા રંગનો છે. 10 ફૂટ પહોળો અને 20 ફૂટ લાંબો અને ત્રિકોણાકાર આકારનો છે. ધ્વજમાં સૂર્ય, ઓમ અને કોવિદાર વૃક્ષના ચિહ્નો છે
Published at : 25 Nov 2025 01:47 PM (IST)
આગળ જુઓ
Advertisement





















