શોધખોળ કરો

Power Crisis: ભારતના આ પાડોશી દેશમાં વીજળી સંકટ, રાત્રે 10 વાગ્યા પછી લગ્નસમારંભ પર પ્રતિબંધ

8 જૂનથી રાત્રે 10 વાગ્યા પછી લગ્ન સમારંભો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પોલીસ અને પ્રશાસનને કડક સૂચના આપવામાં આવી છે

ઇસ્લામાબાદઃ વીજળી સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં સરકારે મોટો નિર્ણય લીધો છે. રિપોર્ટ અનુસાર, વીજળી બચાવવા માટે પાકિસ્તાન સરકારે દેશની રાજધાની ઇસ્લામાબાદમાં રાત્રે 10 વાગ્યા પછી લગ્ન સમારંભો પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યા છે. વીજળીનો વપરાશ ઘટાડવા માટે સરકારે અઠવાડિયાના તેના સત્તાવાર કામકાજના દિવસો પણ છથી ઘટાડીને ફરીથી પાંચ કર્યા છે.

પાવર કટોકટીના કારણે પાકિસ્તાનમાં કલાકો સુધી પાવર કટ થઈ રહ્યો છે. હવે સરકાર મોડી રાત સુધી ચાલતા લગ્ન સમારોહ પર પ્રતિબંધ મૂકીને વીજળી બચાવવાનો પ્રયાસ કરી રહી છે. અહેવાલો અનુસાર, ઈસ્લામાબાદમાં 8 જૂનથી રાત્રે 10 વાગ્યા પછી લગ્ન સમારંભો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

શાહબાઝ શરીફે સૂચના આપી હતી

વર્તમાન વીજ સંકટની અસર પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર પણ પડી છે. વીજળી બચાવવા માટે સરકારી કચેરીઓમાં શનિવારે રજા જાહેર કરવી પડી છે. પાકિસ્તાનની રાજધાનીમાં રાત્રે 10 વાગ્યા પછી લગ્ન સમારોહ પર પ્રતિબંધ વડાપ્રધાન શાહબાઝ શરીફના નિર્દેશ પર લાગુ કરવામાં આવી રહ્યો છે.

નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે

આ નિયમનો અમલ કરવા માટે ઈસ્લામાબાદની પોલીસ અને પ્રશાસનને કડક સૂચના આપવામાં આવી છે. ઉલ્લંઘનના કિસ્સામાં ઈસ્લામાબાદ પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં ગરમીના કારણે પાકિસ્તાનમાં વીજળીની માંગ વધારે છે, પરંતુ વીજળીના અભાવને કારણે લાંબા સમય સુધી વીજ કાપ છે. જેના કારણે લોકો પરેશાન છે. પાકિસ્તાનમાં પણ ઈંધણના ભાવમાં વધારો થયો છે.

વીજળી બચાવવાનો પ્રયાસ કરો

સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP) અનુસાર, 6 મેના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. આ નિર્ણય લેતા પાકિસ્તાનના સૂચના મંત્રી મરિયમ ઔરંગઝેબે કહ્યું કે પાકિસ્તાન આ દિવસોમાં ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે. તેથી વીજળી બચાવવા માટે કેટલાક પગલાં ભરવા પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024:  શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
Navratri 2024: શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર
કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર
Embed widget