શોધખોળ કરો

Partition : ...તો ભારત-પાકિસ્તાનના ભાગલા જ ના પડ્યા હોત : ભારતના 'જેમ્સ બોન્ડ'

તેમણે દેશના ભાગલા અને નેતાજીના વ્યક્તિત્વને લઈને આક્રમક નિવેદન આપ્યું હતું. NSAએ કહ્યું હતું કે, જો નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જીવતા હોત તો ભારતનું વિભાજન થયું જ ના હોત.

Ajit Doval On Netaji Subhas Chandra Bose: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અને જેમ્સ બોન્ડ તરીકે જાણીતા અજીત ડોભાલે આજે દિલ્હીમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝ મેમોરિયલમાં પ્રથમ ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે દેશના ભાગલા અને નેતાજીના વ્યક્તિત્વને લઈને આક્રમક નિવેદન આપ્યું હતું.  NSAએ કહ્યું હતું કે, જો નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જીવતા હોત તો ભારતનું વિભાજન થયું જ ના હોત. 

તેમણે કહ્યું હતું કે, નેતાજીએ તેમના જીવનમાં ઘણી વખત હિંમત બતાવી અને તેમનામાં મહાત્મા ગાંધીને પડકારવાની હિંમત પણ હતી. પરંતુ ત્યારે મહાત્મા ગાંધી તેમની રાજકીય કારકિર્દીની ટોચ પર હતા. પછી બોઝે કોંગ્રેસ છોડી દીધી હતી. ડોભાલે આગળ કહ્યું હતું કે, હું સારું કે ખરાબ નથી કહી રહ્યો, પરંતુ ભારતીય ઈતિહાસ અને વિશ્વ ઈતિહાસમાં એવા લોકોમાં બહુ ઓછી સામ્યતા છે જેમનામાં પ્રવાહની વિરુદ્ધ જવાનું સાહસ હતું જે સરળ નહોતું.

"જાપાને નેતાજીને આપ્યું હતું સમર્થન"

ડોભાલે કહ્યું હતુ કે, નેતાજી એકલા હતા, જાપાન સિવાય તેમનો સાથ આપવા માટે કોઈ દેશ તૈયાર નહોતો. NSAએ કહ્યું હતું કે, નેતાજીએ કહ્યું હતું કે, હું સંપૂર્ણ આઝાદીથી ઓછી કંઈપણ માટે સમાધાન નહીં કરું. તેઓ માત્ર આ દેશને રાજકીય તાબેદારીમાંથી મુક્ત કરવા માંગતા નહોતા પરંતુ તેમણે એમ પણ કહ્યું હતું કે, લોકોની રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક માનસિકતા બદલવાની જરૂર છે અને તેમને આકાશમાં મુક્ત પક્ષીઓની જેમ અનુભવવું જોઈએ.

"ભારતનું વિભાજન નેતાજીની હાજરીમાં થયું ન હોત"

તેમણે આગળ ઉમેર્યું હતું કે, નેતાજીના મનમાં વિચાર આવ્યો કે, હું અંગ્રેજો સામે લડીશ, હું આઝાદીની ભીખ નહીં માંગું. આ મારો અધિકાર છે અને હું મેળવીશ. ડોભાલે હતું કહ્યું કે, જો સુભાષ ચંદ્ર બોઝ હોત તો ભારતનું વિભાજન ના થયું હોત. જિન્નાએ કહ્યું હતું કે, હું માત્ર એક જ નેતાને સ્વીકારી શકું છું અને તે છે સુભાષ ચંદ્ર બોઝ. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે આગળ ઉમેર્યું હતું કે, મારા મગજમાં વારંવાર એક પ્રશ્ન આવે છે કે જીવનમાં આપણા પ્રયત્નો મહત્વના છે કે પરિણામો? 

NSAએ કહ્યું હતું કે, નેતાજીના મહાન પ્રયાસો પર કોઈ શંકા ના કરી શકે. મહાત્મા ગાંધી પણ તેમના પ્રશંસક હતા, પરંતુ લોકો ઘણીવાર તમારા પરિણામોના આધારે તમારો ન્યાય કરે છે. તેથી સુભાષ ચંદ્ર બોઝના સમગ્ર પ્રયાસો વ્યર્થ ગયા. NSAએ કહ્યું હતું કે, ઈતિહાસ નેતાજી માટે નિર્દયી રહ્યો છે, હું ખૂબ જ ખુશ છું કે, વડાપ્રધાન મોદી તેમને પુનઃજીવિત કરવા આતુર છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget