શોધખોળ કરો

Partition : ...તો ભારત-પાકિસ્તાનના ભાગલા જ ના પડ્યા હોત : ભારતના 'જેમ્સ બોન્ડ'

તેમણે દેશના ભાગલા અને નેતાજીના વ્યક્તિત્વને લઈને આક્રમક નિવેદન આપ્યું હતું. NSAએ કહ્યું હતું કે, જો નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જીવતા હોત તો ભારતનું વિભાજન થયું જ ના હોત.

Ajit Doval On Netaji Subhas Chandra Bose: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અને જેમ્સ બોન્ડ તરીકે જાણીતા અજીત ડોભાલે આજે દિલ્હીમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝ મેમોરિયલમાં પ્રથમ ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે દેશના ભાગલા અને નેતાજીના વ્યક્તિત્વને લઈને આક્રમક નિવેદન આપ્યું હતું.  NSAએ કહ્યું હતું કે, જો નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જીવતા હોત તો ભારતનું વિભાજન થયું જ ના હોત. 

તેમણે કહ્યું હતું કે, નેતાજીએ તેમના જીવનમાં ઘણી વખત હિંમત બતાવી અને તેમનામાં મહાત્મા ગાંધીને પડકારવાની હિંમત પણ હતી. પરંતુ ત્યારે મહાત્મા ગાંધી તેમની રાજકીય કારકિર્દીની ટોચ પર હતા. પછી બોઝે કોંગ્રેસ છોડી દીધી હતી. ડોભાલે આગળ કહ્યું હતું કે, હું સારું કે ખરાબ નથી કહી રહ્યો, પરંતુ ભારતીય ઈતિહાસ અને વિશ્વ ઈતિહાસમાં એવા લોકોમાં બહુ ઓછી સામ્યતા છે જેમનામાં પ્રવાહની વિરુદ્ધ જવાનું સાહસ હતું જે સરળ નહોતું.

"જાપાને નેતાજીને આપ્યું હતું સમર્થન"

ડોભાલે કહ્યું હતુ કે, નેતાજી એકલા હતા, જાપાન સિવાય તેમનો સાથ આપવા માટે કોઈ દેશ તૈયાર નહોતો. NSAએ કહ્યું હતું કે, નેતાજીએ કહ્યું હતું કે, હું સંપૂર્ણ આઝાદીથી ઓછી કંઈપણ માટે સમાધાન નહીં કરું. તેઓ માત્ર આ દેશને રાજકીય તાબેદારીમાંથી મુક્ત કરવા માંગતા નહોતા પરંતુ તેમણે એમ પણ કહ્યું હતું કે, લોકોની રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક માનસિકતા બદલવાની જરૂર છે અને તેમને આકાશમાં મુક્ત પક્ષીઓની જેમ અનુભવવું જોઈએ.

"ભારતનું વિભાજન નેતાજીની હાજરીમાં થયું ન હોત"

તેમણે આગળ ઉમેર્યું હતું કે, નેતાજીના મનમાં વિચાર આવ્યો કે, હું અંગ્રેજો સામે લડીશ, હું આઝાદીની ભીખ નહીં માંગું. આ મારો અધિકાર છે અને હું મેળવીશ. ડોભાલે હતું કહ્યું કે, જો સુભાષ ચંદ્ર બોઝ હોત તો ભારતનું વિભાજન ના થયું હોત. જિન્નાએ કહ્યું હતું કે, હું માત્ર એક જ નેતાને સ્વીકારી શકું છું અને તે છે સુભાષ ચંદ્ર બોઝ. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે આગળ ઉમેર્યું હતું કે, મારા મગજમાં વારંવાર એક પ્રશ્ન આવે છે કે જીવનમાં આપણા પ્રયત્નો મહત્વના છે કે પરિણામો? 

NSAએ કહ્યું હતું કે, નેતાજીના મહાન પ્રયાસો પર કોઈ શંકા ના કરી શકે. મહાત્મા ગાંધી પણ તેમના પ્રશંસક હતા, પરંતુ લોકો ઘણીવાર તમારા પરિણામોના આધારે તમારો ન્યાય કરે છે. તેથી સુભાષ ચંદ્ર બોઝના સમગ્ર પ્રયાસો વ્યર્થ ગયા. NSAએ કહ્યું હતું કે, ઈતિહાસ નેતાજી માટે નિર્દયી રહ્યો છે, હું ખૂબ જ ખુશ છું કે, વડાપ્રધાન મોદી તેમને પુનઃજીવિત કરવા આતુર છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
Embed widget