શોધખોળ કરો

કોગ્રેસ પર વરસ્યા પિયૂષ ગોયલ, કહ્યુ- ઇલેક્ટોરલ બોન્ડથી ઓછો થયો ભ્રષ્ટાચાર

મોદી સરકારે બે હજારની ઉપર રોકડના રૂપમાં દાન લેવાનું બંધ કર્યું છે

નવી દિલ્હીઃ રેલવે મંત્રી પિયુષ ગોયલે ઇલેક્ટોરલ બોન્ડને લઇને કોગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, ઇલેક્ટોરલ બોન્ડ મારફતે ભ્રષ્ટાચાર ઓછો થયો છે. તેમણે કહ્યું કે, જે લોકો વડાપ્રધાન મોદી અને સરકાર પર આરોપ લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે એ લોકોએ ઇલેક્ટોરલ બોન્ડ પર ચર્ચા તરફ આરોપ લગાવ્યા છે જ્યારે ભાજપે બ્લેકમની પર વાર કર્યો છે. કોગ્રેસે રાફેલ પર પાયાવિહોણા આરોપ લગાવ્યા હતા. રેલવે મંત્રીએ કહ્યું કે, કોગ્રેસ વર્ષોથી ભ્રષ્ટાચારમાં લિપ્ત છે. કોગ્રેસના વરિષ્ઠ નેતાઓને ત્યાં ઇલેક્શન કમીશને કરોડો રૂપિયા જપ્ત કર્યા છે જ્યારે ભાજપે બ્લેકમની પર વાર કર્યો છે. મોદી સરકારે બે હજારની ઉપર રોકડના રૂપમાં દાન લેવાનું બંધ કર્યું છે. ચૂંટણી દરમિયાન દાન અગાઉ રોકડમાં આપવામાં આવતું હતુ. હવે એ નેતાઓને તકલીફ થઇ રહી છે. પિયૂષ ગોયલે કહ્યું કે, શેલ કંપનીઓ પર મોદી સરકારે વાર કર્યો છે. અનેક કંપનીઓ બંધ થઇ ગઇ છે રિઝર્વ બેન્ક અને ઇલેક્શન કમીશન સાથે કેન્દ્ર સરકારે ચર્ચા કરી છે અને આ સ્કીમ લાગુ કરી છે. એ સુનિશ્વિત કરવામાં આવ્યુ છે કે આ બોન્ડ્સનો ખોટો ઉપયોગ ના થાય. વિપક્ષે સવાલ કર્યો હતો કે અધવચ્ચે કેમ બોન્ડ ખોલવામાં આવ્યા. તો એનો જવાબ છે કે વિધાનસભા ચૂંટણીઓ વારંવાર આવે છે એટલા માટે આ બોન્ડ્સ ખોલવાની પ્રક્રિયા થઇ છે. ઇલેક્ટોરલ બોન્ડ યોજના કેન્દ્ર સરકાર 2018માં સૂચિત કરી હતી. જનપ્રતિનિધિત્વ લો 1951ની કલમ 29-એ હેઠળ એવી રાજકીય પાર્ટીઓ જેમને છેલ્લી સામાન્ય ચૂંટણી અથવા રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં એક ટકા અથવા તેનાથી વધુ મત મળ્યા હોય એ ઇલેક્ટોરલ બોન્ડ પ્રાપ્ત કરવાને પાત્ર હોય છે. આ બોન્ડ 15 દિવસ માટે વેલિડ હોય છે અને પાત્ર રાજકીય પક્ષો આ સમયગાળામાં કોઇ અધિકૃત બેન્કમાં બેન્ક એકાઉન્ટ મારફચે રોકડ કરાવી શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Rishabh Pant: બેંગલુરુ સામેની  મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
Rishabh Pant: બેંગલુરુ સામેની મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Surat: લેબગ્રોન ડાયમંડના વેપારીનું પાંચ કરોડનું ઉઠામણું, મહિધરપુરા બજારની ઓફિસ બંધ કરી વેપારી ફરારAhmedabad: DEOના આદેશ બાદ રાજસ્થાન સ્કૂલ મનમાની કરતી હોવાનો વાલીઓનો આરોપIFFCO Election:  વિરોધીઓને રાદડિયાનો સણસણતો જવાબ, કહ્યું...આક્ષેપ કરનારા પોતાનું જોઈ લે..!BIG NEWS :  ઈફ્કોની ચૂંટણીમાં રાદડિયાની જીત બાદ ભાજપમાં ભડાકાના એંધાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Rishabh Pant: બેંગલુરુ સામેની  મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
Rishabh Pant: બેંગલુરુ સામેની મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
Health: ઉભા રહીને કે બેસીને, કેવી રીતે પીવું જોઇએ પાણી? જાણો શું કહે છે નિષ્ણાંતો
Health: ઉભા રહીને કે બેસીને, કેવી રીતે પીવું જોઇએ પાણી? જાણો શું કહે છે નિષ્ણાંતો
Summer Tips: ગરમીમા છત પર પાણી છાંટવાથી ગરમી ઓછી થશે કે વધશે? જાણો શું છે ફેક્ટ
Summer Tips: ગરમીમા છત પર પાણી છાંટવાથી ગરમી ઓછી થશે કે વધશે? જાણો શું છે ફેક્ટ
PM Modi on Mani Shankar Aiyer: મણિશંકર અય્યરના પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બવાળા નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
PM Modi on Mani Shankar Aiyer: મણિશંકર અય્યરના પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બવાળા નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
Embed widget