શોધખોળ કરો

Explainer: કોરોનાથી અનાથ થયેલા બાળકોને કેવી રીતે મોદી સરકાર કરશે મદદ, જાણો શું છે યોજના

મોદી સરકાર આ બાળકોની મદદ માટે આગળ આવશે. જેમણે કોરોનાની મહામારીના કારણે તેમના માતા-પિતા અથવા અભિભાવકને ગુમાવી દીધા છે. ફ્રી શિક્ષા, માસિક ભત્તા, સ્વાસ્થ્ય વિમા સહિત 10 લાખ રૂપિયા ફિકસ્ડ ડિપોઝિટ હવે દરેક બાળકોને મળશે.

નવી દિલ્લી: ભારતમાં કોરોનાની મહામારીના કારણે અત્યાર સુધી ત્રણ લાખ 25 હજાર લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યાં છે. કેટલાક બાળકો એવા પણ છે, જેમણે તેમના માતા પિતા ગુમાવી દીધાં છે. આવા બાળકોની મદદ માટે મોદી સરકારે મોટી કલ્યાકારી યોજનાની જાહેરાત કરી છે.  બાળકોની સ્કૂલનો અભ્યાસનો ખર્ચથી માંડીને તેમના માસિક છાત્રવૃતિ સહાયતા દેવા સુધી કેટલાક મોટા નિવેદન કર્યાં છે. જે અહીં વિસ્તારથી સમજો. 

10 વર્ષથી નાના બાળકો માટેની યોજના
આ યોજના હેઠળ 10 વર્ષથી નાની ઉંમરના બાળકોને નજીકના કેન્દ્રીય વિદ્યાલય અથવા પ્રાઇવેટ સ્કૂલમાં ડે સ્કોલરના રૂપમાં પ્રવેશ  કરશે. જો બાળકોનું એડમિશન કોઇ પ્રાઇવેટ સ્કૂલમાં હશે તો પીએમ કેર કોર્સ ફોર ચિલ્ડ્રનથી આઇટીએના નિયમો મુજબ ફી આપવામાં આવશે. પીએમ કોર્સ હેઠળ બાળકોની ડ્રેસ,  પુસ્તક અને નોટબુક થનાર ખર્ચનું પણ પેમેન્ટ કરાશે. 

11થી 18 વર્ષના બાળકો માટે
પીએમ કેર ફોર્સ ચિલ્ડ્રન યોજના હેઠળ બાળકોએ  કેન્દ્ર સરકારની કોઇ પણ આવાસીય સ્કૂલ, જેવી સૈનિક સ્કૂલ, નવોદય વિદ્યાલય વગેરેમાં પ્રવેશ આપશે. જો બાળક તેના દાદી -દાદી કે કોઇ પરિચિત રહેવા ઇચ્છતા હશે તો તેમને નજીકની કેન્દ્રીય વિદ્યાલય અથવા પ્રાઇવેટ સ્કૂલમાં ડે સ્કોલરના રૂપેમાં પ્રવેશ આપવામાં આવશે. તેમની ફીની ચૂકવણી પીએમ કેર કોર્સથી કરવામાં આવશે. 

હાયર એજ્યુકેશનની લોન પર વ્યાજ માફ 

હાલની શિક્ષા ઋણ માનદંડો અનુસાર ભારતમાં વ્યાવસાયિક પાઠ્યક્રમો અને હાયર  એજ્યુકેશન માટે એજ્યુકેશન લોન પ્રાપ્ત કરવાામાં બાળકોની સહાયતા કરવામાં આવશે. આ લોનની પર વ્યાજનું ચૂકવણી પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજના દ્રારા કરવામાં આવશે. વિકલ્પના રૂપે આવા બાળકોને કેન્દ્ર કે રાજ્ય સરકારની  યોજના હેઠળ ગ્રેજ્યુએશનની ફીને બરાબર છાત્રવૃતિ પ્રદાન કરશે. જે બાળકો હાલની છાત્રવૃતિ યોજના હેઠળ લાયકત નથી તેમના માટે પીએમ કેર એક સમકક્ષ છાત્રવૃતિ પ્રદાન કરે છે. 

હેલ્થ ઇન્શ્યોરન્સ
એવા બધા જ બાળકો આયુષ્યમાન  ભારત યોજના હેઠળ  લાભાર્થીના રૂપે  નામાંકિત કરવામાં આવશે.  જેમાં 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વિમા કવર થશે. 18 વર્ષની ઉંમર સુધી આ બાળકો માટે  પ્રિમિયમની રાશિની ચૂકવણી  પીએમ કેયર્સ દ્રારા કરવાામાં આવશે. 

ફિક્સ્ડ ડિપોઝિટ

સરકાર મુજબ પીએમ કેયર્સ 18 વર્ષની ઉંમર પુરી કરનાર  દરેક બાળક માટે 10 લાખ રૂપિયાના કોષ બનાવવા માટે વિશેષ રૂપે ડિઝાઇન કરવામાં આવેલ એક યોજનાના માધ્યમથી યોગદાન આપશે. આ યોજનાનો ઉપયોગ 18 વર્ષની આયુથી આવતા પાંચ વર્ષ સુધી ઉચ્ચ શિક્ષાની અવધિ દરમિયાન તેમની વ્યક્તિગત જરૂરિયાતને પૂરા કરવા માટે માસિક નાણાકિય સહાયતા દેવા માટે ઉપયોગ કરાશે. 23 વર્ષની ઉંમર પુરી કર્યા બાદ આ રકમનો વ્યાવસાયિક કે વ્યક્તિગત રીતે ઉપયોગ કરવા માટે કોષ રકમ મળશે. 
 

.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget