શોધખોળ કરો

સરકારે મીરવાઇઝ ઉમર ફારૂક સહિત પાંચ અલગતાવાદીઓની સુરક્ષા હટાવી

નવી દિલ્હી: પુલવામા હુમલાને ધ્યાનમા રાખીને જમ્મુ કાશ્મીર પ્રશાસને મોટો નિર્ણય લીધો છે. સરકારે પાંચ મોટા અલગતાવાદી નેતાઓની સુરક્ષા પાછી ખેંચી લીધી છે.આ અલગતવાદી નેતાઓમાં મીરવાઈજ ઉમર ફારૂક, અબ્દુલ ગની ભટ્ટ, બિલાલ લોન, હાશિમ કુરૈશી અને શબ્બીર શાહ સામેલ છે. નોંધનીય છે કે હુમલા બાદ કાશ્મીર પહોંચેલા કેન્દ્રિય ગૃહ મંત્રી રાજનાથ સિહે સ્પષ્ટ કહ્યું હતું કે, પાકિસ્તાની જાસૂસી  એજન્સી સાથે સંપર્ક રાખનારા લોકોની સુરક્ષાની સમીક્ષા કરાશે. સરકારે મીરવાઇઝ ઉમર ફારૂક સહિત પાંચ અલગતાવાદીઓની સુરક્ષા હટાવી સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આદેશ મુજબ, આ અલગતાવાદીઓને પૂરી પાડવામાં આવેલી સુરક્ષા અને બીજા વાહન આજથી પરત લઈ લેવામાં આવશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ અલગતાવાદીને સુરક્ષાદળ કોઈપણ સ્થિતિમાં પૂરું નહીં પાડવામાં આવે. જો તેમને સરકાર તરફથી કોઈ અન્ય સુવિધા આપવામાં આવી છે તો તે પણ તાત્કાલીક અસરથી પરત લેવામાં આવશે. સરકારે મીરવાઇઝ ઉમર ફારૂક સહિત પાંચ અલગતાવાદીઓની સુરક્ષા હટાવી તેની સાથે જ હવે પોલીસ હેડક્વાર્ટર કોઈ અન્ય અલગતાવાદીને મળેલી સુરક્ષા તથા અન્ય વ્યવસ્થાઓની સમીક્ષા કરશે અને તેને પણ તાત્કાલીક પરત લઈ લેવામાં આવશે.

ટોપ સ્ટોરી

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Embed widget