શોધખોળ કરો

પીએમ મોદીના નવા કેબિનેટમાં કોણ છે સૌથી અમીર ને કોણ છે સૌથી ગરીબ મંત્રી, જાણો વિગતે

મંત્રી પરિષદમાં 36 નવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા. 15 કેબિનેટ અને 28 રાજ્ય મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા બાદ હવે મંત્રી પરિષદમાં કુલ સભ્યોની સંખ્યા 78 થઇ ગઇ છે.

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ પોતાના કેબિનેટનો વિસ્તાર કર્યો છે, જેમાં 43 સાંસદોએ શપથ અપાવવામાં આવી, મંત્રી પરિષદમાં 36 નવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા. 15 કેબિનેટ અને 28 રાજ્ય મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા બાદ હવે મંત્રી પરિષદમાં કુલ સભ્યોની સંખ્યા 78 થઇ ગઇ છે. મોદી ટીમ ચાર મંત્રીઓની પાસે 50 કરોડથી વધુ સંપતિ છે, જ્યારે આઠ મંત્રીઓ એવા પણ છે જેમની પાસે એક કરોડ રૂપિયાની પણ સંપતિ નથી. 

મોદી કેબિનેટમાં સૌથી અમીર મંત્રી --
પીએમ મોદીની નવી કેબિનેટમાં જ્યોતિરાદિત્ય સિંધિયા સૌથી અમીર મંત્રી છે. કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તારમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને નાગિરક ઉડ્ડયન મંત્રાલય આપવામાં આવ્યુ છે. તેમની પાસે કુલ 379 કરોડની સંપતિ છે. તેમને આ ધન દૌલત વારસામાં મળેલી છે. તાજેતરમાં જ સિંધિયા કોંગ્રેસ છોડીને બીજેપીમાં સામેલ થયા છે. યુપીએ શાસનકાળમાં પણ સિધિંયા અમીરીના લિસ્ટમાં ટૉપ પર હતા.

મોદી કેબિનેટમાં બીજા સૌથી અમીર મંત્રીઓમાં પિયુષ ગોયલનુ નામ આવે છે, તેમની પાસે 95 કરોડની સંપતિ છે. મોદી સરકારમાં બેથી વધુ મંત્રાલયોનો પ્રભાર સંભાળનારા કેટલાક મંત્રીઓમાં સામેલ રહેલા પિયુષ ગોયલને બુધવારે કેબિનેટ ફેરબદલમાં ફરીથી એક વધારાની જવાબદારી સોંપવામાં આવી. વાણીજ્ય અને ઉદ્યોગ, અને ખાદ્ય, ઉપભોક્તા મામલા અને નાગરિક પુરવઠા મંત્રીને હવે કાપડા મંત્રાલયનો પ્રભાર પર સંભાળી રહ્યાં છે. મોદી ટીમમાં ત્રીજા સૌથી અમીર મંત્રી નારાયમ રાણે છે, જેમની પાસે 87.77 કરોડની સંપતિ છે. તેમને માઇક્રો, સ્મૉલ એન્ડ મીડિયમ ઇન્ટરપ્રાઇઝીસના મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે.  

મોદી કેબિનેટમાં સૌથી ગરીબ મંત્રી-
હવે મોદી કેબિનેટમાં નવા મંત્રીઓમાં સૌથી ઓછી સંપતિ વાળા મંત્રીઓની વાત કરીએ. ઓડિશાના બીજેપી મહિલા સાંસદ પ્રતિમા ભૌમિકની પાસે સૌથી ઓછી સંપતિ છે. તેમની પાસે 10 લાખ રૂપિયાથી પણ ઓછી સંપતિ છે. પ્રતિમા ભૌમિક, જે ત્રિપુરા પશ્ચિમથી લોકસભા ચૂંટણી જીત્યા છે. તેમને પહેલીવાર મંત્રી પદ મળ્યુ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Asia Cup: ભારત-પાક મેચ પર લાગ્યો અબજો ડોલરનો સટ્ટો! AAP નેતા સૌરભ ભારદ્વાજે કેમ કર્યો આવો દાવો?
Asia Cup: ભારત-પાક મેચ પર લાગ્યો અબજો ડોલરનો સટ્ટો! AAP નેતા સૌરભ ભારદ્વાજે કેમ કર્યો આવો દાવો?
Crime News: અમદાવાદમાં જાણીતા બિલ્ડરની હત્યા, મર્સિડીઝ કારમાંથી મળી આવ્યો મૃતદેહ
Crime News: અમદાવાદમાં જાણીતા બિલ્ડરની હત્યા, મર્સિડીઝ કારમાંથી મળી આવ્યો મૃતદેહ
એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈ લોકોમાં રોષ, પહેલગામ હુમલાની પીડિતાએ BCCIની કાઢી ઝાટકણી
એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈ લોકોમાં રોષ, પહેલગામ હુમલાની પીડિતાએ BCCIની કાઢી ઝાટકણી
જો તમે વૈષ્ણોદેવી યાત્રાએ જવાના હોય તો થોભી જજો, શ્રાઇન બોર્ડે આપી મહત્વની જાણકારી
જો તમે વૈષ્ણોદેવી યાત્રાએ જવાના હોય તો થોભી જજો, શ્રાઇન બોર્ડે આપી મહત્વની જાણકારી
Advertisement

વિડિઓઝ

Vibrant Navaratri: સરકારી નવરાત્રિમાં રૂપિયા 100નો પાસ, વાઇબ્રન્ટ નવરાત્રિમાં ગરબા રમવા માટે VIP ઝોન બનાવાશે
Botad Police: બોટાદમાં ચોરીના આરોપમાં સગીરને પોલીસ કર્મચારીઓએ ઢોર માર્યાંનો આરોપ
Ahmedabad Builder murdered : અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂડાણીની હત્યાથી હડકંપ
Donald Trump Tariff: ટ્રમ્પનું ટેરિફ તરકટ અમેરિકામાં 10 લાખ લોકોને બનાવશે બેરોજગાર
MLA Abhesinh Motibhai Tadvi: ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, કામ નહીં માત્ર ભ્રષ્ટાચાર થાય છે
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asia Cup: ભારત-પાક મેચ પર લાગ્યો અબજો ડોલરનો સટ્ટો! AAP નેતા સૌરભ ભારદ્વાજે કેમ કર્યો આવો દાવો?
Asia Cup: ભારત-પાક મેચ પર લાગ્યો અબજો ડોલરનો સટ્ટો! AAP નેતા સૌરભ ભારદ્વાજે કેમ કર્યો આવો દાવો?
Crime News: અમદાવાદમાં જાણીતા બિલ્ડરની હત્યા, મર્સિડીઝ કારમાંથી મળી આવ્યો મૃતદેહ
Crime News: અમદાવાદમાં જાણીતા બિલ્ડરની હત્યા, મર્સિડીઝ કારમાંથી મળી આવ્યો મૃતદેહ
એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈ લોકોમાં રોષ, પહેલગામ હુમલાની પીડિતાએ BCCIની કાઢી ઝાટકણી
એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈ લોકોમાં રોષ, પહેલગામ હુમલાની પીડિતાએ BCCIની કાઢી ઝાટકણી
જો તમે વૈષ્ણોદેવી યાત્રાએ જવાના હોય તો થોભી જજો, શ્રાઇન બોર્ડે આપી મહત્વની જાણકારી
જો તમે વૈષ્ણોદેવી યાત્રાએ જવાના હોય તો થોભી જજો, શ્રાઇન બોર્ડે આપી મહત્વની જાણકારી
'ઘણા લોકો ગાયને પ્રાણી નથી માનતા...', PM મોદીએ એનિમલ લવર્સને માર્યો ટોણો
'ઘણા લોકો ગાયને પ્રાણી નથી માનતા...', PM મોદીએ એનિમલ લવર્સને માર્યો ટોણો
આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો, શું ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11માં થશે ફેરફાર? કોચના જવાબે બધાને ચોંકાવ્યા
આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો, શું ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11માં થશે ફેરફાર? કોચના જવાબે બધાને ચોંકાવ્યા
શું ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ ફરીથી લંબાવવામાં આવશે? આવકવેરા વિભાગે આપ્યો આ જવાબ
શું ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ ફરીથી લંબાવવામાં આવશે? આવકવેરા વિભાગે આપ્યો આ જવાબ
Aaj Nu Rashifal: આજનો દિવસ કઈ રાશિ માટે રહેશે ભારે, જાણો શું કહે છે તમારી કિસ્મતના સિતારા
Aaj Nu Rashifal: આજનો દિવસ કઈ રાશિ માટે રહેશે ભારે, જાણો શું કહે છે તમારી કિસ્મતના સિતારા
Embed widget