શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

All Party Meet: શિયાળુ સત્ર અગાઉ તમામ પક્ષોની બેઠક, બેઠકમાં ન પહોંચ્યા PM મોદી, AAP સાંસદે કર્યો બહિષ્કાર

ટીએમસીએ બેરોજગારી, આવશ્યક ચીજવસ્તુઓના ભાવમા વધારો, પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા.

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રના એક દિવસ અગાઉ તમામ પક્ષોની બેઠક ખત્મ થઇ ચૂકી છે. વડાપ્રધાન મોદી આ બેઠકમાં સામેલ થયા નહોતા. સંસદ સત્રના એક દિવસ અગાઉ સરકાર તરફથી બોલાવાયેલી બેઠકમાં કોગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજન ચૌધરી, આનંદ શર્મા, તૃણમુલ કોગ્રેસના સુદીપ બેનર્જી, ડેકેક ઓબ્રાયન, ડીએમકેના ટીઆર બાલૂ, ટી. શિવા અને એનસીપીના શરદ પવાર સામેલ રહ્યા હતા. આ દરમિયાન ટીએમસી કોગ્રેસ તરફથી સરકાર સામે 10 મુદ્દા ઉઠાવ્યા હતા.

ટીએમસીએ બેરોજગારી, આવશ્યક ચીજવસ્તુઓના ભાવમા વધારો, પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે બેઠકનો બહિષ્કાર કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેઓને  સંસદમાં બોલવા દેવામાં આવતા નથી એટલું જ નહી સર્વદળીય બેઠકમાં પણ બોલવા દેવામાં આવતા નથી. ન્યૂઝ એજન્સી એએનઆઇ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે સરકારે સર્વદળીય બેઠકમાં તેઓને બોલવા દીધા નહોતા. તેઓ સત્ર દરમિયાન એમએસપી ગેરન્ટી કાયદાના રૂપમાં લાવવા અને બીએસએફના અધિકાર ક્ષેત્રનો મુદ્દો સંસદમાં ઉઠાવવા માંગતા હતા. પરંતુ તેઓને સર્વદળીય બેઠકમાં બોલવા દેવામાં આવ્યા નહોતા.

 

શિયાળુ સત્ર ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે કારણ કે સરકાર ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને પાછા ખેંચવા અંગે એક બિલ રજૂ કરશે. આ બિલ પર પક્ષ અને વિપક્ષમાં તકરાર જોવા મળી શકે છે.નોંધનીય છે કે આજે બપોરે ત્રણ વાગ્યે ભાજપની સંસદીય કાર્યકારીણીની બેઠક યોજાવાની છે. ચાર વાગ્યે એનડીએની બેઠક યોજાશે જેમાં શિયાળુ સત્રને લઇને રણનીતિ બનાવવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget