શોધખોળ કરો

PoK : કલમ 370 બાદ હવે PoKનો વારો? રાજનાથ સિંહનો ગર્ભિત ઈશારો

માત્ર વિલંબ જ નહીં, પરંતુ યુપીએ સરકાર દ્વારા જે અસરકારક પગલાં લેવાં જોઈતાં હતાં તે લેવાઈ શક્યાં નથી. આપણે એક સમયે પાકિસ્તાનને આતંકવાદથી પ્રભાવિત દેશ માનવાની ભૂલ કરી છે.

Pakistan Occupied Kashmir : કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) પર મોટું નિવેદન આપ્યું છે. રાજનાથ સિંહની પીઓકેને લઈને આપેલી ચેતવણીને લઈને કંઈક નવાજુની થવાનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, પીઓકેને લઈને આપણે કંઈ ખાસ કરવાની જરૂર નહીં રહે. 

આ દરમિયાન રાજનાથે આતંકવાદ પર મોદી સરકારની કડક નીતિનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું હતું કે, આતંકવાદે આ દેશમાં હજારો નિર્દોષ લોકોના જીવ લીધા છે. કમનસીબે, આતંકવાદને પ્રાયોજિત કરતી તાકાતને યોગ્ય જવાબ આપવામાં વિલંબ થયો છે. માત્ર વિલંબ જ નહીં, પરંતુ યુપીએ સરકાર દ્વારા જે અસરકારક પગલાં લેવાં જોઈતાં હતાં તે લેવાઈ શક્યાં નથી. આપણે એક સમયે પાકિસ્તાનને આતંકવાદથી પ્રભાવિત દેશ માનવાની ભૂલ કરી છે.

તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમારી સરકારે આતંકવાદ સામે અસરકારક કાર્યવાહી શરૂ કરી છે. દુનિયાને પહેલીવાર ખબર પડી કે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સનો અર્થ શું છે. ઉરી અને પુલવામાની ઘટનાઓ પછી અમારી સરકારે શું કર્યું તે બધા જાણે જ છે. જમ્મુ અને કાશ્મીર ખાસ કરીને આતંકવાદનો ભોગ બન્યું છે. અહીંના લોકો સારી રીતે જાણે છે કે ,આતંકવાદનું ઝેર સમાજને કેવી રીતે ખોખલું કરે છે. જમ્મુ-કાશ્મીરમાં દાયકાઓથી આતંકવાદનું નેટવર્ક કાર્યરત હતું. તેને નબળો પાડીને કડક કાર્યવાહી કરવામાં આવી છે.

રાજનાથે કહ્યું કે એક સમય હતો જ્યારે વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા આતંકવાદને રાજકીય હથિયાર તરીકે જોતો હતો, પરંતુ 9/11ની ઘટના બાદ તેનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. અમેરિકા હવે સ્વીકારે છે કે, આતંકવાદ માનવતા વિરુદ્ધ વૈશ્વિક ગુનો છે. મુસ્લિમ દેશોમાં પણ એવો મત પ્રવર્તે છે કે આતંકવાદ અસ્વીકાર્ય છે. એટલે કે ભારત વર્ષોથી જે કહેતું હતું, હવે આખી દુનિયા એ જ વાત સ્વીકારવા લાગી છે.

પીઓકેને લઈ રાજનાથ સિંહનો ગંભીર ઈશારો

રાજનાથ સિંહે ચેતવણી આપતાં કહ્યું હતું કે, હું પાકિસ્તાન સરકારને સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે, કાશ્મીરના રવાડે ચડીને કંઈ નહીં થાય. પહેલા તમારા ઘરનું ધ્યાન રાખો. ત્યાં જે પ્રકારની પરિસ્થિતિ છે એવામાં કંઈ પણ થાય તો આશ્વર્ય ના થવું જોઈએ. પીઓકે પર ગેરકાયદેસર કબજો કરી લેવાથી પાકિસ્તાનને તેના પર અધિકાર નથી મળી જતો. ભારતની સંસદમાં પીઓકે અંગે સર્વસંમત ઠરાવ છે કે તે ભારતનો હિસ્સો હતો, છે અને રહેશે. આ હેતુ અંગે સંસદમાં એક નહીં પરંતુ ત્રણ ઠરાવો પસાર કરવામાં આવ્યા છે.

રાજનાથ સિંહે એમ પણ કહ્યું હતું કે, હવે તમે જોઈ રહ્યા છો કે પીઓકેમાં શું થઈ રહ્યું છે. મને લાગે છે કે આપણે વધારે કંઈ કરવાની જરૂર નથી. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના લોકો પર જે જુલમ થઈ રહ્યો છે, ત્યાંથી જ  માંગ ઉઠશે કે આપણે ભારતમાં ભળી જવું છે. તમે એ પણ જોયું હશે કે ત્યાંના લોકો અમને ભારતમાં ભેળવી દેવાના નારા લગાવી રહ્યા છે. આ કોઈ નાની સુની વાત નથી. 

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ

વિડિઓઝ

Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર
Rajkot News: ગાંધીનગરમાં ઈન્દોરવાળી બાદ રાજકોટ મહાપાલિકા એકશનમાં
Surat News: સુરતમાં પાટીદાર સગીરાને ભગાડી જવાના કેસમાં પોલીસને મળી સફળતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
Embed widget