શોધખોળ કરો
દિલ્હી-કોલકાતા અને હૈદરાબાદમાં CAA-NRC વિરુદ્ધ વિરોધ પ્રદર્શન, જુઓ તસવીરો
1/8

સીએએ, એનઆરસી અને એનપીઆરના વિરોધમાં એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ પોતાના સમર્થકો સાથે તિરંગા યાત્રા નીકાળી હતી.
2/8

પ્રદર્શનના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. પ્રદર્શનકારીઓ સીએએને લઈને મોદી સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે.
3/8

ગત શુક્રવારથી જામા મસ્જિદ પાસે જુમ્માની નમાઝ બાદ સીએએ એનઆરસીના વિરોધમાં પ્રદર્શન થઈ રહ્યાં છે.
4/8

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા અને નાગરિકતા રજિસ્ટરનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે. આજે ફરી એકવાર જુમ્માની નમાઝ બાદ દિલ્હીની જામા મસ્જિદ પર લોકો શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.
5/8

લોકો પોસ્ટર અને બેનરો લઈને પ્રદર્શન કરી રહ્યાં છે અને માંગ કરી રહ્યાં છે કે સરકાર આ કાયદાને પરત ખેંચે.
6/8

પશ્ચિમ બંગાળમાં પણ લોકોએ આ કાયદાને લઈનો વિરોધ નોંધાવ્યો છે.
7/8

પદયાત્રાને લઈને ઓવૈસીએ એલાન કર્યું કે તેઓ ચાર મીનાર પર તિરંગો લહેરાવશે.
8/8

આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકા જોડાયામાં હતા અને સરકાર વિરુદ્ધ નારેબાજી કરી હતી,ઓવૈસીની તિરંગા યાત્રા પદયાત્રા મીર આલમ ઈદગાહથી શાસ્ત્રીપુરમ સુધી નીકળી હતી.
Published at : 10 Jan 2020 05:11 PM (IST)
View More
Advertisement





















