શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
દિલ્હી-કોલકાતા અને હૈદરાબાદમાં CAA-NRC વિરુદ્ધ વિરોધ પ્રદર્શન, જુઓ તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/10171113/protest-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/8
![સીએએ, એનઆરસી અને એનપીઆરના વિરોધમાં એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ પોતાના સમર્થકો સાથે તિરંગા યાત્રા નીકાળી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/10170840/protest-4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સીએએ, એનઆરસી અને એનપીઆરના વિરોધમાં એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ પોતાના સમર્થકો સાથે તિરંગા યાત્રા નીકાળી હતી.
2/8
![પ્રદર્શનના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. પ્રદર્શનકારીઓ સીએએને લઈને મોદી સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/10170836/protest-3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રદર્શનના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. પ્રદર્શનકારીઓ સીએએને લઈને મોદી સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે.
3/8
![ગત શુક્રવારથી જામા મસ્જિદ પાસે જુમ્માની નમાઝ બાદ સીએએ એનઆરસીના વિરોધમાં પ્રદર્શન થઈ રહ્યાં છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/10170832/protest-2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગત શુક્રવારથી જામા મસ્જિદ પાસે જુમ્માની નમાઝ બાદ સીએએ એનઆરસીના વિરોધમાં પ્રદર્શન થઈ રહ્યાં છે.
4/8
![નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા અને નાગરિકતા રજિસ્ટરનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે. આજે ફરી એકવાર જુમ્માની નમાઝ બાદ દિલ્હીની જામા મસ્જિદ પર લોકો શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/10170827/protest-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા અને નાગરિકતા રજિસ્ટરનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે. આજે ફરી એકવાર જુમ્માની નમાઝ બાદ દિલ્હીની જામા મસ્જિદ પર લોકો શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.
5/8
![લોકો પોસ્ટર અને બેનરો લઈને પ્રદર્શન કરી રહ્યાં છે અને માંગ કરી રહ્યાં છે કે સરકાર આ કાયદાને પરત ખેંચે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/10170654/protest-8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લોકો પોસ્ટર અને બેનરો લઈને પ્રદર્શન કરી રહ્યાં છે અને માંગ કરી રહ્યાં છે કે સરકાર આ કાયદાને પરત ખેંચે.
6/8
![પશ્ચિમ બંગાળમાં પણ લોકોએ આ કાયદાને લઈનો વિરોધ નોંધાવ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/10170649/protest-7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પશ્ચિમ બંગાળમાં પણ લોકોએ આ કાયદાને લઈનો વિરોધ નોંધાવ્યો છે.
7/8
![પદયાત્રાને લઈને ઓવૈસીએ એલાન કર્યું કે તેઓ ચાર મીનાર પર તિરંગો લહેરાવશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/10170644/protest-6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પદયાત્રાને લઈને ઓવૈસીએ એલાન કર્યું કે તેઓ ચાર મીનાર પર તિરંગો લહેરાવશે.
8/8
![આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકા જોડાયામાં હતા અને સરકાર વિરુદ્ધ નારેબાજી કરી હતી,ઓવૈસીની તિરંગા યાત્રા પદયાત્રા મીર આલમ ઈદગાહથી શાસ્ત્રીપુરમ સુધી નીકળી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/10170640/protest-5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકા જોડાયામાં હતા અને સરકાર વિરુદ્ધ નારેબાજી કરી હતી,ઓવૈસીની તિરંગા યાત્રા પદયાત્રા મીર આલમ ઈદગાહથી શાસ્ત્રીપુરમ સુધી નીકળી હતી.
Published at : 10 Jan 2020 05:11 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)